Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM નરેન્દ્ર મોદી બાબા કેદારનાથના દર્શન માટે કેદારનાથ પહોંચ્યા

Webdunia
શુક્રવાર, 20 ઑક્ટોબર 2017 (12:08 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બાબા કેદારનાથના કપાટ બંધ થવાના અવસર પર દર્શન માટે કેદારનાથ પહોંચ્યા હતા. તેમણે ભગવાન કેદારનાથનો રૂદ્રાભિષેક  કર્યો હતો.  સાથે પૂજા-અર્ચના બાદ મંદિરની પ્રદક્ષિણા પણ કરી હતી. મોદીએ અહીં ચાલી રહેલા કામોની સમીક્ષા પણ કરી હતી. મંદિરના દર્શન બાદ મોદીએ અહીં પાંચ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો.
 
વડાપ્રધાન મોદીએ જનસાભને સંબોધિત કરતાં કહ્યું કે આજથી કેટલીય જગ્યાએ શરૂ થયેલા નવા વર્ષ માટે તમને મુબારક. આજે ફરી એક વખત અહીંથી સંકલ્પબદ્ધ થઇન, નવી ઉર્જાને પ્રાપ્ત રીને પૂર્ણ પવિત્ર મનથી સંકલ્પના પ્રતિ હિન્દુસ્તાનીઓમાં ચેતના જગાવાની ભગવાન શિવ પાસે પ્રાર્થના કરું છું. કેદારનાથ આપત્તિને યાદ કરતાં કૉંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે હું આપત્તિ દરમ્યાન મારી જાતને રોકી શકયો નહીં અને અહીં આવતો હતો અને એ સમયની સરકારને પ્રાર્થના કરી હતી કે ગુજરાત સરકારને કેદારનાના પુન:નિર્માણનું કામ આપી દો. રૂમમાં પણ સહમતિ બની ગઇ પરંતુ બાદમાં દિલ્હી બેઠેલ સરકારે દબાણ બનાવ્યું અને મને આ સૌભાગ્ય મળ્યું નહીં. પરંતુ બાબાએ નક્કી કર્યું હતું કે આ કામ મારે જ કરવાનું છે. તમામ વિધિ વિધાનોનું પાલન કરતાં કેદારનું પુનર્નિર્માણ કેવી રીતે થશે તેનો ડ્રાફ્ટ તૈયાર કરશે. પુરોહિતોનું મકાન 3 ઇન 1 હશે. હિમાલયમાં પણ અલગ-અલગ જગ્યાએ જવા પર અલગ અનુભૂતિ થાય છે. હું હિમાલયમાં ખૂબ ફર્યો છું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments