Webdunia - Bharat's app for daily news and videos

Install App

એન.ડી.આર.એફ. બટાલિયન ૬ ની ટીમે રાજપીપળા હેલિપેડ પર ફસાયેલા એક જ પરિવારના ૪ લોકોને ઉગાર્યા...

Webdunia
બુધવાર, 13 જુલાઈ 2022 (12:36 IST)
વડોદરા સ્થિત એન.ડી.આર.એફ. બટાલિયન ૬ ની એક ટીમ વરસાદી પરિસ્થિતિને અનુલક્ષીને રાજપીપળા મૂકવામાં આવી છે અને જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરીને તેના જવાનો બચાવ અને રાહતની કામગીરી કરી રહી છે.સોમવારની રાત્રે લગભગ મધરાત સુધી આ ટીમે પાણીમાં ફસાયેલા લોકોને ઉગારવાની કામગીરી કરી હતી.
 
દળના પ્રવક્તાના જણાવ્યા મુજબ ગઈકાલે રાજપીપળા હેલિપેડ પર ફસાઈ ગયેલા ૪ વ્યક્તિઓને પાણીના ધસમસતા વહેણનો સામનો કરીને ટીમે ઉગારી લીધા હતા.આ તમામ અસરગ્રસ્તો એક જ પરિવારના હોવાની સંભાવના છે.
 
તે પછી ટીમે વહીવટી તંત્ર સાથે સંકલન હેઠળ જુનાકોટ વિસ્તારમાં કરજણ નદીના કાંઠે જળ ભરાવમાં ફસાયેલા ૯ લોકોને ઉગારીને સલામત સ્થળે ખસેડયા હતા.આ કામગીરીમાં સ્થાનિક લોકો અને તંત્રનો સહયોગ મળ્યો હતો.મોડી રાત્રે લગભગ બે વાગે આ બચાવ અભિયાન પૂરું થયું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર આખા દેશમાં લગાવી રોક, ફક્ત આ મામલામાં કાર્યવાહીની છૂટ

જાણો PM મોદી ક્યાંથી ખરીદે છે કપડાં, કુર્તા-પાયજામાના એક સેટની કિંમત જાણીને તમે ચોંકી જશો.

Vladimir Putin: ઓફિસમાં બ્રેક દરમિયાન કરો સેક્સ, યૂક્રેન સાથે યુદ્ધ વચ્ચે પુતિનનુ ચોંકાવનારુ નિવેદન

આગળનો લેખ
Show comments