Webdunia - Bharat's app for daily news and videos

Install App

નૌસેના મળ્યું INS વિશાખાપટ્ટનમ

Webdunia
રવિવાર, 21 નવેમ્બર 2021 (15:12 IST)
ભારતીય નૌસેનાની તાકાત હવે વધવાની છે. સેનામાં 21 નવેમ્બરે એટલે કે આજે આઈએનએસ વિક્રાંત શામેલ થશે. મુંબઈમાં યોજાનારા એક કાર્યક્રમમ સમારોહમાં રક્ષામંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતીમાં નૌસેના આ જહાજને ચાલુ કરશે. આ કાર્યક્રમમાં નૌસેનાના મોટા અધિકારીઓ પણ શામેલ થવાના છે. 
 
ઉલ્લેખનીય છે જહાજમાં બીઈએલની મીડિયમ રેંજ સર્ફસ ટૂ એર મિસાઈલ સેટ કરવામાં આવી છે. સાથેજ એલ એન્ડ ટી કંપનીના ટોર્પીડો લોન્ચર પણ સેટ કરવામાં આવ્યા છે. ઉપરાંત એન્ટી સબમીરન રોકેટ લોન્ચર અને બીએચઈએવલની 76 એમએમ સુપર રેપિડ તોપ પણ આ જહાજમાં સેટ કરવામાં આવી છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments