Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી સરકારનો મોટો નિર્ણય, હજ યાત્રા પર નહી મળે હવે સબસીડી

Webdunia
મંગળવાર, 16 જાન્યુઆરી 2018 (16:53 IST)
કેન્દ્રની મોદી સરકારે હજ યાત્રા પર મળનારી સબસીડીને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. અલ્પસંખ્યક મામલાના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ એલાન કર્યુ છે કે આ વખતે હજ જનારા 1 લાખ 75 હજાર લોકો સબસીડી વગર જશે. નકવી સાથે જ બતાવ્યુ કે હજ સબસીડીમાંથી બચનારી રકમ હવે ફક્ત મુસ્લિમ યુવતીઓના શિક્ષણ પર ખર્ચ કરવામાં આવશે.  તેમણે કહ્યુ કે સબસીડી હટાવવાથી હજ માટેના રોકાણ પર કોઈ અસર નહી થાય 
 
અબ્બાસ નકવીએ આ માહિતી આપતા જણાવ્યુ કે દર વર્ષે સરકાર તરફથી હજ માટે 700 કરોડ રૂપિયા સબસીડીના રૂપમાં મળે છે. ગયા વર્ષે જ્યા સવા લાખ મુસ્લિમ હજ પર ગયા હતા ત્યા આ વખતે 1.75 લાખ જાયરીન હજ યાત્રા પર મક્કા જશે. આ સંખ્યા આઝાદ ભારતના ઈતિહાસમાં સૌથી વધુ છે.   ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને હજ સબસીડી ખતમ કરવાનો આદેશ આપતા કહ્યુ હતુ કે સરકારે તેને 2022 સુધી સંપૂર્ણ રીતે ખતમ કરી દેવી જોઈએ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments