Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાંદરાઓના ટોળાએ મહિલા પર હુમલો કરી મારી નાખી

Webdunia
શુક્રવાર, 16 નવેમ્બર 2018 (13:52 IST)
તાજ નગરી આગ્રામાં વાંદરાઓનો આતંક ઘણો વધી ગયો છે. છેલ્લા 12 દિવસમાં એક બાળકને મારવાની ઘટના પછી વાંદરાઓના ટોળાએ મંગળવારે એક 59 વર્શીય મહિલા પર હુમલો કરી તેને પણ માતને ઘાટ ઉતારી. 
 
પ્રાપ્ત માહિતી મુજબ ભૂરા દેવી નામની વૃદ્ધ મહિલા પર શહેરના કાગરૌલ વિસ્તારમાં વાંદરાઓના ટોળાએ હુમલો કર્યો. વાંદરાના હુમલાથી ભૂરાંદેવીના શરીર પર અનેક ગંભીર ઈજાઓ થઈ.  તેમને તત્કાલ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પણ મંગળવારે સવારે ઉપચાર દરમિયાન તેનુ મોત થઈ ગયુ. 
 
કાગરૌલના એસએચઓ સંજુલ પાંડે મુજબ મહિલાને વાંદરા દ્વારા મારવાથી શરીર પર ગંભીર ઈજાઓ થઈ હતી. તેમણે કહ્યુ કે પરિજનોએ આ સંબંધમાં કોઈ લેખિત ફરિયાદ નોંધાવી નથી. ભૂરાંદેવીના પુત્ર વિજયસિંહ મુજબ વાંદરાઓએ હુમલો રાત્રે કર્યો હતો. ત્યારબાદ નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યા તેમનુ મૃત્યુ થયુ. 
 
બીજી બાજુ શહેરના કલેક્ટર નવીને આ ઘટનાઓ પર ગુસ્સો જાહેર કરતા કહ્યુ કે વન વિભાગની બેદરકારીને કારણે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે.  જીલ્લા પ્રશાસન પણ આ સંબંધમાં કશુ કરી નથી કરી રહી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments