Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોટી ભેંટ આપવાની તૈયારીમાં મોદી સરકાર, 43 કરોડ ખાતાધારકોને મળશે લાભ

Webdunia
શનિવાર, 28 ઑગસ્ટ 2021 (18:56 IST)
કેંદ્રની નરેન્દ્ર મોદી સરકાર જન-ધન ખાતાધારકોને જીવન બીમા અને દુર્ઘટના કવર આપવાનુ વિચાર કરી રહી છે. સરકાર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા (PMSBY) હેઠળ વીમા કવચ આપવા માંગે છે. નાણાં મંત્રાલયે શનિવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, બેંકોને આ અંગે પહેલાથી જ જાણ કરી દેવામાં આવી છે. 43 કરોડ જન-ધન ખાતાધારકોને સરકારના આ પગલાનો લાભ મળવાની અપેક્ષા છે.

342 રૂપિયાનુ પ્રીમિયમ: પ્રધાનમંત્રી જીવન જ્યોતિ (PMJJBY) હેઠળ, રૂ. 2 લાખનો જીવન વીમો દરરોજ 1 રૂપિયાથી ઓછા પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. 330 રૂપિયાનું પ્રિમિયમ વાર્ષિક ચૂકવવું પડે છે. તે જ સમયે, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા (PMSBY) યોજના આકસ્મિક જોખમોને આવરી લે છે. આ યોજના આકસ્મિક મૃત્યુ અને કુલ અપંગતા માટે રૂ .2 લાખ સુધીનું કવર પૂરું પાડે છે. આ સિવાય આંશિક અપંગતા માટે 1 લાખ રૂપિયા ઉપલબ્ધ છે. આ માટે 12 રૂપિયાનું પ્રિમિયમ વાર્ષિક ચૂકવવું પડે છે. આ કહેવાનો અર્થ એ છે કે જન ધન ખાતાધારકોને રૂ .342 ના ખર્ચમાં 4 લાખ રૂપિયા સુધીનો વીમો મળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments