Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોલકાતા મેડિકલ કૉલેજ હોસ્પિટલમાં લાગી આગ, 250 દર્દીઓને સુરક્ષિત બહાર કઢાયા

Webdunia
બુધવાર, 3 ઑક્ટોબર 2018 (10:11 IST)
કોલકાતા મેડિકલ કોલેજ એંડ હોસ્પિટલમાં ભયાનક આગ લાગી ગઈ છે. આગ હોસ્પિટલના ફાર્મસી વિભાગમાં લાગી છે.  ફાયર બ્રિગેડની 10 ગાડીઓ અને કોલકાતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. બધા દર્દી સુરક્ષિત બતાવાય રહ્યા છે. ટીવી રિપોર્ટ્સ મુજબ 250થી વધુ દર્દીઓને સુરક્ષિત બહાર કઢાયા છે. આ દુર્ઘટનામાં જાન-માલને નુંકશાન થયાની કોઈ જ સૂચના નથી.
ઉલ્લેખનીય છે કે, જે ફાર્મસી સ્ટૉરમાં આગ લાગી છે, તેની ઠીક સામે જ હૉસ્પીટલનો ઇમર્જન્સી વોર્ડ છે. વોર્ડમાં રહેલા બધા દર્દીઓ સુરક્ષિત છે. નોંધનીય છે કે કોલકત્તા નેશનલ મેડિકલ કૉલેજ શહેરની સૌથી જુની હૉસ્પીટલમાંથી એક છે. આ 1948માં સ્થાપવામાં આવ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ મુજબ આગ સવારે લગભગ 8 વાગ્યે લાગી. સ્થાનીક મીડિયા ફુટેજમાં બતાવ્યુ છે કે કેટલાક દર્દીઓને તેમની ડ્રિપ સાથે હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે કે અન્યને બીજા બ્લોક્સમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. કલકત્તા મેડિકલ કોલેજ શહેરની સૌથી જૂની હોસ્પિટલમાંથી એક છે. 1948માં સ્થાપિત આ કોલેજ કલકત્તા યૂનિવર્સિટી અને પ્રેજિડેંસી કોલેજની સાથે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments