Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુઝફ્ફરપુરમાં મોટી રેલ દુર્ઘટના, માલગાડીના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, ખળભળાટ

train
, ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2024 (08:15 IST)
મુઝફ્ફરપુરમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. બુધવારે સાંજે ભિલાઈથી આવતી માલગાડીના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થળ પર ચકચાર મચી ગઈ હતી.

આ ઘટના મુઝફ્ફરપુર-સમસ્તીપુર મુખ્ય રેલવે લાઇનના નારાયણપુર રેલવે સ્ટેશન પાસે બની હતી.
 
નારાયણપુર સ્ટેશનથી આગળ ક્યાંક ગુડ્સ ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે, જેના કારણે બંને રૂટ પરની ટ્રેનોને અસર થઈ છે. સ્થળ પર રેલ્વે ટેક્નિકલ ટીમ અને સેંકડો રેલ્વે કર્મચારીઓને યુદ્ધના ધોરણે કામ કરવા માટે કહેવામાં આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ