Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્ર - 24 કલાકમાં નક્સલીઓનો બીજો હુમલો, LED બ્લાસ્ટમાં 15 જવાન શહીદ

Webdunia
બુધવાર, 1 મે 2019 (14:28 IST)
મહારાષ્ટ્રના ગઢચિરૌલી જીલ્લામાં નક્સલવાદીઓએ 24 કલાકમાં બીજો હુમલો કર્યો છે. નક્સલીઓના આઈઈડી બ્લાસ્ટમાં લગભગ 15 જવાનો શહીદ થવાના સમાચાર છે. ટીવી રિપોર્ટ્સ મુજબ C60 કમાંડોની યૂનિટનુ ગ્રુપ ગઢચિરૌલી જીલ્લાનાં જંગલમાંથી પસાર થઈ રહ્યુ હતુ ત્યારે ઘાત લગાવીને બેસેલા નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કરી દીધો. ઉલ્લેખનીય છે કે આ પહેલા નક્સલવાદીઓએ માર્ગ નિર્માણ કંપનીના 25 વાહન સળગાવી દીધા હતા. 
 
પોલીસે માહિતી આપતા જણાવ્યુ કે મંગળવારે રાત્રે લગભગ 11 વાગ્યે નક્સલીઓએ આ ઘટનાને અંજામ આપ્યો. ઉલ્લેખનીય છે કે ગઢચિરૌલીમાં રસ્તાની રિપેયરિંગ અને નવા માર્ગ બનાવવાનુ કામ ચાલી રહ્યુ હતુ. આ માટે જેસીબી અને સીમેંટથી લદાયેલા ટ્રક ત્યા ઉભા હતા. આ ગાડીઓને નક્સલીઓએ નિશાન બનાવ્યુ. આટલુ જ નહી નક્સલીઓએ દાદાપુર વિસ્તારના તારકોલ પ્લાંટને પણ આગના હવાલે કરી દીધુ. પોલીસે જણાવ્યુ કે આ નક્સલી પ્રભાવિત વિસ્તાર છે. જ્યારે અહી માર્ગ રિપિયરિંગનુ કામ શરૂ થયુ તો કોઈ વિરોધ ન કરાયો પણ અચાનક રાત્રે નક્સલીઓએ 25 ગાડીઓ આગના હવાલે કરી દીધી. પોલીસ હવે મામલાની તપાસ કરી રહે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments