Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોટામાં 100 બાળકોની મૌત પર માયાવતીએ સાધ્યુ પ્રિયંકા ગાંધી અને સીએમ ગેહલોત પર નિશાના

Webdunia
ગુરુવાર, 2 જાન્યુઆરી 2020 (11:27 IST)
રાજસ્થાનના કોટામાં બાળકોની થઈ રહી મોત પર બસપા પ્રમુખ માયાવતીએ પ્રિયંકા ગાંધી અને મુખ્યમંત્રી અશોક ગેહલોતને નિશાના પર લીધું છે. માયાવતીએ ટ્વીટ કરીને કહ્યુ કે કાંગ્રેસ શાસિત રાજ્સ્થાનના કોટા જિલ્લામાં તાજેતરમાં આશરે 100 માસૂમ બાળકોની મોતથી માની ગોદએ ઉજાડ્યુ અતિ દુખસ અને દર્દનામ છે. તેને કીહ્દું કે ત્યાંના સીએમ શ્રી ગેહલોત પોતે અને તેમની સરકાર તેમના પ્રત્યે અત્યારે પણ ઉદાસીન, અસંવેદનશીળ અને ગેર જવાબદારા બની છે જે અતિ નિંદનીય છે. 
 
બસપાના પ્રમુખએ કહ્યુ કે પરંતુ તેનાથી પણ વધારે અતિ દુખદ છે કે કાંગ્રેસ પાર્ટીના ટૉપ નેતૃત્વ અને ખાસકરીને મહિલા મહાસચિવની આ કેસમાં ચુપ્પી રાખી. તેને કીધું કે સારું હશે કે તે યૂપીની રીતે તે ગરીબ પીડિત માથી પણ જઈને મળે. જેની ખોડા માત્ર તેમની પાર્ટીની સરકારની બેદરકારીના કારણે ઉજડી ગઈ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments