Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોઈ મને આ નથી કહી શકતું કે મારે શું કરવું જોઈએ શું નહીં - મમતા બેનર્જી

Webdunia
શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2017 (10:07 IST)
દુર્ગા મૂર્તિ વિસર્જન અને મુહર્રમ એકસાથે હોવાથી તારીખના ફેરફાર પર હાઈકોર્ટે મમતા સરકારની અરજી નામંજૂર કરી દીધી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વળતો પ્રહાર કર્યો હતો. મમતાએ કહ્યું કે, કોઈ મને આ નથી કહી શકતું કે મારે શું કરવું જોઈએ અને શું નહીં, શાંતી જાળવી રાખવા માટે હું એ બધું જ કરીશ જે મારે કરવું જોઈએ.
 
કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી મમતા બેનરજીને મોટો આંચકો આપતા મોહરમ બાદ દુર્ગા પ્રતિમા વિસર્જન કરવાના રાજ્ય સરકારને આદેશને રદ કરી નાખ્યો છે. મમતા બેનરજી માટે આ ચૂકાદો એક મોટા આંચકો ગણી શકાય. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે લોકો પહેલાની જેમ જ મોહરમ સહિત તમામ દિવસોના રોજ રાતે 12 વાગ્યા સુધી મૂર્તિ વિસર્જન કરી શકે છે. પોલીસે આ માટે વ્યવસ્થા કરવાની રહેશે. હાઈકોર્ટે પોલીસને જણાવ્યું કે બંને કાર્યક્રમો માટે અલગ અલગ રૂટ તૈયાર કરવો.પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજા પર માતા દુર્ગાની પ્રતિમાનું વિસર્જન મોહર્રમ બાદ કરાવવાના સરકારી આદેશ પર કોલકાતા હાઈકોર્ટે આજે ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીને ફટકાર લગાવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments