Webdunia - Bharat's app for daily news and videos

Install App

વ્યક્તિએ તેની પત્ની અને 3 વર્ષના પુત્રની હત્યા બાદ પતિનો આપઘાત

Webdunia
ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2024 (18:54 IST)
- પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આપઘાત 
- પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો
- સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે 

Jamshedpur- જમશેદપુરમાં એક વ્યક્તિએ તેની પત્ની અને 3 વર્ષના પુત્રની હત્યા કરી નાખી. આ પછી તેણે પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, લોકોનું ધ્યાન તેના પર પડ્યું. આ પછી લોકોએ તેને પકડીને ઝાડ પરથી નીચે ઉતાર્યો અને પોલીસને ઘટનાની જાણ કરી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
 
ઝારખંડના જમશેદપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ તેની પત્ની અને 3 વર્ષના બાળકની હત્યા કરી નાખી. આ પછી તેણે પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તેમજ આરોપીને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments