Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Update India - કોરોનાની ગતિ ધીમી, પણ મોત વધુ, નવા કેસ 72 દિવસમાં સૌથી ઓછા, મોત 4 હજારના નિકટ

Webdunia
સોમવાર, 14 જૂન 2021 (12:07 IST)
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 70 હજાર 421 નવા કેસ આવ્યા છે. 31 માર્ચ પછીથી અત્યાર સુધીના સૌથી ઓછા નવા કેસ આવ્યા છે. જો કે આ દરમિયાન મોતના આંકડા હજુ પણ 4 હજારના લગભગ રહ્યો. છેલ્લા એક દિવસમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓની સંખ્યા 3 હજાર 921 સુધી પહોંચી ગઈ છે. રાહતની વાત એ છે કે આ સમયમાં  1 લાખ 19 હજાર 501 દર્દીઓએ કોરોનને હરાવ્યો પણ છે. 

<

India reports 70,421 new #COVID19 cases (lowest in last 72 days), 1,19,501 patient discharges & 3921 deaths in last 24 hrs, as per Health Ministry

Total cases: 2,95,10,410
Total discharges: 2,81,62,947
Death toll: 3,74,305
Active cases: 9,73,158

Vaccination: 25,48,49,301 pic.twitter.com/e9hlLVsYPU

— ANI (@ANI) June 14, 2021 >
 
હવે દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ પણ 10 લાખથી નીચે આવી ગયા છે. હાલ ભારતમાં કોરોનાના 9,73,158  સક્રિય મામલા છે. આ સાથે હવે દેશમાં ક્રોનાના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને  2,95,10,410 થઈ ગઈ છે. બીજી બાજુ સંક્રમણે અત્યાર સુધી 3,74,305 દર્દીઓનો જીવ લીધો છે. 
 
જે પાંચ રાજ્યોમાં અગાઉ 24 કલાકની અંદર સૌથી વધુ મામલા નોંધાયા છે. તેમા સૌથી ઉપર તમિલનાડુ છે. ત્યારબાદ કેરલ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ છે. નવા મામલામાં 71.88 ટકા કેસ આ પાંચ રાજ્યોમાંથી અઅવ્યા છે. ફક્ત તમિલનાડુમાંથી જ 19.9 ટકા નવા કેસ નોંધાયા છે. 
 
આઈએમઆરના મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 લાખ 92 હજાર 152 નમૂના તપાસવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધી કુલ 37 કરોદ 96 લાખ 24 હજાર સેમ્પલની ચકાસણી થઈ ચુકી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments