Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓમીક્રોનને લઈને થોડીવારમા સંસદમાં નિવેદન આપશે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા

Webdunia
શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (12:55 IST)
કોરોના ઓમીક્રોન વેરિએંટને લઈને દુનિયાભરમાં કહેર મચી ગયો છે. ભારત સહિત દુનિયાના 30 દેશોમાં ઓમીક્રોન વેરિએંટના મામલા સામે આવી ચુક્યા છે. ભારતમાં પણ તેને લઈને એલર્ટ રજુ કરવામાં આવ્યુ છે. અનેક રાજ્યોમાં તેને લઈને ગાઈડલાઈન રજુ કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ઓમીક્રોન વેરિએંટ પર થોડીવારમાં સંસદમાં નિવેદન આપશે. ગુરૂવારે સ્વાસ્થ્ય મંત્રાલયે બેંગલુરૂમાં ઓમીક્રોન વેરિએંટન બે મામલાની ચોખવટ કરી હતી. તેમના સંપર્કમાં આવનારા 5 અન્ય લોકો પણ કોરોના સંકમિત જોવા મળ્યા છે. 

<

Minister @MansukhMandviya ji is answering questions in Lok Sabha during question hourhttps://t.co/JpjZq1SbER

— Office of Dr Mansukh Mandaviya (@OfficeOf_MM) December 3, 2021 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર આખા દેશમાં લગાવી રોક, ફક્ત આ મામલામાં કાર્યવાહીની છૂટ

જાણો PM મોદી ક્યાંથી ખરીદે છે કપડાં, કુર્તા-પાયજામાના એક સેટની કિંમત જાણીને તમે ચોંકી જશો.

Vladimir Putin: ઓફિસમાં બ્રેક દરમિયાન કરો સેક્સ, યૂક્રેન સાથે યુદ્ધ વચ્ચે પુતિનનુ ચોંકાવનારુ નિવેદન

આગળનો લેખ
Show comments