Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાથરસ સત્સંગ દુર્ઘટના- લાશના ઢગલા જોઈ ગભરાયુ સિપાહીને આવ્યો હાર્ટ એટેક સારવારના સમયે મોત

Webdunia
બુધવાર, 3 જુલાઈ 2024 (10:49 IST)
Hathras Satsang Stampede:હાથરસ સત્સંગમાં નાસભાગ પછી 100થી વધારે લોકોની મોત થઈ ગઈ છે. યુપીમાં થયેલ આ દુખદ ઘટના પછી આખુ દેશમાં કોહરામ મચાયુ છે. ડ્યુટી પર એક તૈનાત સૈનિક મૃતદેહોના ઢગલા જોઈને ચોંકી ગયો અને તેને હાર્ટ એટેક આવ્યો.
 
જેનાથી તેમની મોત થઈ ગઈ. મૃતક સિપાહી એટાના ક્યીઆરટી અવાગઢ માં તૈનાત હતા. નાસભાગ દુર્ઘટના પછી સિપાહીની ડ્યુટી તે જગ્યા પર લાગી હતી જ્યા લાશના ઢગલા રાખ્યા હતા. 
 
લાશના ઢગલા જોઈને સૈનિક ગભરાઈ ગયો
કોન્સ્ટેબલ રવિ યાદવ મૂળ અલીગઢનો રહેવાસી હતો. નાસભાગ બાદ જ્યારે મૃતદેહોને મેડિકલ કોલેજ લાવવામાં આવ્યા ત્યારે તેને ત્યાં ફરજ પર મૂકવામાં આવ્યો હતો. આટલા મૃતદેહો જોઈને આઘાત જ સૈનિકના મોતનું કારણ બન્યો. મૃતદેહ જોઈને કોન્સ્ટેબલની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી અને તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું. જે જગ્યાએ મૃતદેહો રાખવામાં આવ્યા હતા, ત્યાં રડતા પરિવારજનોની હાલત કફોડી હતી.
 
આ ભયાનક દ્રશ્ય જોઈને બધા ધ્રૂજી ઉઠ્યા.
આ જ સ્થળે, કેટલાક લોકો સત્સંગ દરમિયાન છૂટા પડી ગયેલા તેમના બાકીના પરિવારોની શોધમાં અહીં આવ્યા હતા. નાસભાગ બાદ ઘટનાસ્થળેનું ભયાનક દ્રશ્ય જોઈને કોઈ પણ ચોંકી જશે. ઘટના સ્થળે અને સરકારી હોસ્પિટલની અંદર ખૂબ જ હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું હતું. આ નાસભાગમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારજનોમાં આંસુથી ગમગીની છવાઈ ગઈ છે. જેમણે લાશોના ઢગલા જોયા તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા ભાઈ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

પોપટને શોધનારને 10 હજારનું ઈનામ, અયોધ્યામાં પોસ્ટર જોઈને બધા આશ્ચર્યચકિત

500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, વૃદ્ધોને 6 હજાર રૂપિયાનું પેન્શન, 2 લાખ સરકારી નોકરી... હરિયાણામાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર

આગળનો લેખ
Show comments