Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હરિયાળાના અંબાલામાં 3 બસ આપસમાં અથડાવી, 5 ની મોત

હરિયાણા: ત્રિપલ અકસ્માતમાં 5ના મોત
, સોમવાર, 27 ડિસેમ્બર 2021 (11:42 IST)
આ સમયે એક મૉટા સમાચાર હરિયાળા અંબાલાથી આવી રહ્યા છે. જ્યાં એક પછી એક ત્રણ ટૂરિસ્ટ બસ એક-બીજાથી અથડાવવાથી 5 યાત્રીઓની મોત થઈ ગઈ છે. જ્યારે 10 થી વધારે ઈજાગ્રસ્ત જણાવી રહ્યા છે. 
 
જાણકારી મુજબ દુર્ઘટના અંબાલા-દિલ્હી હાઈવે પર હીલિંગ ટચ હોસ્પીટલની પાસે આશરે 2 વાગ્યે સવારે થયું. અહીં બસ કટરાથી દિલ્હી તરફ જઈ રહી હતી. જાણકારી મળતા ડાયલ 112 સ્થળે પહોંચી અને ઈજાગ્રસ્તોને હીલિંગ ટચ હોસ્પીટલમાં દાખલ કરાવ્યો. 
 
અકસ્માતમાં મૃત્યુ પામ્યા
બસમાં છત્તીસગઢના રહેવાસી 44 વર્ષીય મીના દેવી, ઝારખંડના રહેવાસી 21 વર્ષીય રાહુલ, છત્તીસગઢના રહેવાસી 53 વર્ષીય રોહિત, ખુશી નગર ઉત્તર પ્રદેશના રહેવાસી 22 વર્ષીય પ્રદીપ અને અન્ય એક વ્યક્તિ સવાર હતા. મૃત્યુ પામ્યા. મૃતકોના મૃતદેહને અંબાલા શહેરના શબઘરમાં રાખવામાં આવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના મહામારી વચ્ચે પણ AMC દ્વારા ફલાવર શો ૨૦૨૨ નું આયોજન, ઓનલાઇન ટિકીટ વ્યવસ્થા