Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pulwama Attack - સૂરતના હીરા વેપારીએ પુત્રીના લગ્નનુ ભોજન રદ્દ્ કરી શહીદો માટે 11 લાખનુ કર્યુ દાન

Webdunia
શુક્રવાર, 15 ફેબ્રુઆરી 2019 (17:11 IST)
. જમ્મુ-કશ્મીરના પુલવામાંમાં થયેલ આતંકવાદી હુમલા પછી જ્યા આખો દેશ રોષે ભરાયો છે. તો બીજી બાજુ ગુજરાતના હીરા કારોબારીએ પણ પ્રશંસનીય ઉદાહરણ રજુ કર્યુ છે. તેમણે શહીદોના પરિજનોને 11 લાખ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. 
 
ઉલ્લેખનીય છે કે સૂરતમાં પદમાવતી ડાયમંડના હસમુખ ભાઈ સેઠની પુત્રી અમીના લગ્ન શુક્રવારે એટલે કે આજે બીજા હીરા વેપારી કેએમ એસોસિએટ્સના માલિક અજય સંઘવીના પુત્ર મીત સાથે થવા જઈ રહ્યા છે. 
 
બંને પરિવારે એક અનુકરણીય અને પ્રશંસનીય પગલુ ઉઠાવતા લગ્ન પછી થનારા રિસેપ્શનને રદ્દ કરી નાખ્યુ છે.  જેના બદલે સેઠ અને સંઘવી પરિવારે શહીદોના પરિજનોને 11 લાખ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. 
 
એટલુ જ નહી સ્વયંસેવી સંસ્થાઓને પણ 5 લાખ રૂપિયા આપવાનુ એલાન કર્યુ છે. બંને પરિવારે વિવાહ ભોજ રદ્દ કરવાની સૂચના એક સાધારણ કાર્ડના માધ્યમથી બધા પરિચિતો સુધી પહોચાડી દીધી છે. એટલુ જ નહી બંને પરિવારે કૈટરર્સ રાજુભાઈ શાહને પણ આ કાર્યમાં સહયોગ કરવા બદલ આભાર માન્યો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments