Webdunia - Bharat's app for daily news and videos

Install App

પઠાણકોટમાં આર્મી કેમ્પના ત્રિવેણી ગેટ પાસે ગ્રેનેડ વિસ્ફોટ થયો

Webdunia
સોમવાર, 22 નવેમ્બર 2021 (09:47 IST)
પંજાબના પઠાણકોટમાં આર્મી કેમ્પના ત્રિવેણી ગેટ પાસે સોમવારે સવારે ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં જાન-માલના નુકસાન અંગે કોઈ માહિતી નથી.
 
પઠાણકોટના એસએસપી સુરિન્દર લાંબાએ જણાવ્યું કે પઠાણકોટમાં આર્મી કેમ્પના ત્રિવેણી ગેટ પાસે ગ્રેનેડ વિસ્ફોટ થયો. સીસીટીવી ફૂટેજ દ્વારા ઘટનાની વિગતો મેળવવામાં આવી રહી છે. આ મામલે તપાસ ચાલી રહી છે.
 
ઘટના બાદ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. હુમલાખોરોની શોધમાં વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તસવીર સૌજન્યઃ ફાઈલ ફોટો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Terror Attack in Baramulla: ચૂંટણી પહેલા મોટી સફળતા, બારામૂલામાં 3 આતંકવાદી ઠાર, ઓપરેશન ચાલુ

ગાઝિયાબાદમાં જ્યુસ વેચનારની ધરપકડ, ફળોના રસમાં ભેળવતો હતો માનવ પેશાબ

ગાંઘીનગરમાં મોટી દુર્ઘટના, મેશ્વા નદીમાં ડૂબવાથી 8 લોકોના મોત

મધ્યરાત્રિએ નર્સિંગ હોમમાં બોલાવવામાં આવ્યો, જ્યારે નર્સે ડૉક્ટરનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો ત્યારે ગેંગરેપ થવાની હતી.

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

આગળનો લેખ
Show comments