Webdunia - Bharat's app for daily news and videos

Install App

સસદ ભવનની એનેક્સી બિલ્ડિંગમાં લાગી આગ પર કાબુ, કોઈ જાનહાનિ નહી

Webdunia
સોમવાર, 17 ઑગસ્ટ 2020 (08:58 IST)
સોમવારે સવારે સંસદ ભવનની એનેક્સી બિલ્ડિંગમાં આગ લાગી. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર આગ સંસદ એનેક્સી બિલ્ડિંગ(Parliament Annexe Building Fire)  ના છઠ્ઠા માળે લાગી. જોકે, ફાયર બ્રિગેડની 4 ટ્રેનોએ જલ્દીથી આગને કાબૂમાં લીધી હતી. આગને કારણે કોઈ પણ પ્રકારની સંપત્તિને નુકસાન થવાના સમાચાર નથી.

<

#UPDATE Delhi: The fire that broke out on the 6th floor of the Parliament Annexe Building, has been brought under control. 7 fire tenders were engaged in the fire fighting operation. https://t.co/8b0t2sce4M

— ANI (@ANI) August 17, 2020 >
 
એવુ માનવામા આવે છે કે  આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. જો કે, કારણો શોધવા માટે તપાસ કરવામાં આવશે.
 
આ અગાઉ શુક્રવારે સાઉથ બ્લોકમાં સંરક્ષણ મંત્રાલયના કેબિનમાં આગ લાગી હતી, પરંતુ આગને કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. ફાયર બ્રિગેડના વાહનોએ જલ્દીથી આગ પર કાબૂ મેળવ્યો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મધ્યરાત્રિએ નર્સિંગ હોમમાં બોલાવવામાં આવ્યો, જ્યારે નર્સે ડૉક્ટરનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો ત્યારે ગેંગરેપ થવાની હતી.

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

કોલકત્તા પછી હૈદરાબાદમાં મહિલા ડાક્ટરથી ગેરવર્તન મારપીટ CCTV ફુટેજ વાયરલ

લાશો સાથે બળાત્કાર, હાડપિંજર સાથે સોદો! કોલકત્તાના આરજી કર હોસ્પીટલની ડરામણી સત્યતા

પાલનપુરમાં ભારતનો બીજા નંબરનો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ તૈયાર, 12મી સપ્ટેમ્બરે લોકાર્પણ

આગળનો લેખ
Show comments