Webdunia - Bharat's app for daily news and videos

Install App

Farmers 'Rail Roko' LIVE: પલવલમાં રેલ પાટાઓને ખેડૂતોએ કર્યા જામ, RAF ગોઠવાયા

Webdunia
ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (12:55 IST)
ખેડૂત સંગઠન દ્વારા આજે દેશવ્યાપી રેલ રોકો અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. ખેડૂત કાયદા વિરુદ્ધ ખેડૂતો આંદોલનને ત્રણ મહિના થઈ ગયા છે. ગુરૂવારે દેશમાં બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. દિલ્હી, હરિયાના, યુપી, પંજાબમાં મુખ્ય રૂપે આને લઈને સુરક્ષા વધારવામાં આવી છે. 
 
 
અંબાલા અને મોદીનગરમાં અસર 
 
ખેડૂતોના રોલ રોકો અભિયાનની અસર જોવા મળી રહી છે. અંબાલામાં સેકડોની સંખ્યામાં ખેડૂત ટ્રેક પર બેસી ગયા છે. બીજી બાજુ દિલ્હીના આસપાસ પણ ખેડૂતો ટ્રેક પર કબજો કરીને બેસ્યા છે અને રેલ રોકવાની તૈયારીમાં છે. ગાજીપુર બોર્ડર પાસે મોદીનગર રેલવે સ્ટેશન પર પણ ખેડૂતોનો જમાવડો થઈ રહ્યો છે. જુદા જુદા રેલવે ટ્રેક પર પોલીસે પણ પોતાની હાજરી નોંધાવી છે અને સુરક્ષા સખત છે. 
 

02:11 PM, 18th Feb
 
હરિયાણામાં રેલ રોકો અભિયાનની વ્યાપક અસર 

<

Haryana: Farmers block railway tracks in Palwal as a part of their nationwide 'rail roko' agitation against Farm Laws. Security personnel also present. pic.twitter.com/npImeT7O6S

— ANI (@ANI) February 18, 2021 async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
 
 
બે ડઝન ટ્રેનો પર જોવા મળી અસર 
 
ખેડૂતોના રેલ રોકો અભિયાન ચાલુ છે. આ અભિયાન પર રેલવેનુ કહેવુ છે કે તેની ઘણી ઓછી અસર થઈ છે.  કુલ 25 ટ્રેન પર જ તેની અસર જોવા મળી 

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

જો તમને જેલમાં નાખવામાં આવે તો રાજીનામું ના આપો, સરકાર ચલાવો, CM અરવિંદ કેજરીવાલે આવું કેમ કહ્યું?

ઈન્દોરમાં એક્ટિવા પર સવાર બદમાશોએ કારમાં મહિલાની છેડતી કરી, પોલીસ તપાસમાં વ્યસ્ત

ઈન્દોરની હોટલમાં સૈનિકે બેંક કર્મચારીની પત્ની પર બળાત્કાર કર્યો, પ્રાઈવેટ પાર્ટમાં કાચનુ ગિલાસ નાખ્યો

ચાલતી ટ્રેનના ટોયલેટમાંથી અવાજો આવી રહ્યા હતા, મુસાફરોએ દરવાજો ખોલ્યો; અંદરની હાલત જોઈને

અરવિંદ કેજરીવાલ 2 દિવસ પછી સીએમ પદેથી રાજીનામું આપશે, હવે મનીષ સિસોદિયાને લઈને કરી મોટી જાહેરાત

Show comments