Webdunia - Bharat's app for daily news and videos

Install App

કમલનાથનુ કેન્દ્ર પર નિશાન, બોલ્યા ભારત મહાન નથી, ભારત બદનામ છે, નિવેદન પર રાજકારણ શરૂ

Webdunia
શુક્રવાર, 28 મે 2021 (16:26 IST)
કોરોનાને ઈંડિયન વૈરિયંટ બતાવનારા પૂર્વ મુખ્યમંત્રી કમલનાથનુ એક વધુ વિવાદિત નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. આજે સતનાના મૈહર પહોંચેલા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે કોરોનાને લઈને ભાજપા સરકાર પર હુમલો બોલતા કહ્યુ કે ભારત મહાન નથી ભારત બદનામ છે. બધા દેશોએ રોક લગાવી છે કે ભારતના લોકો નથી આવી શકતા. મે એ દિવસે ઉજ્જૈનમાં કહ્યુ હતુ કે જે ટેક્સી ચલાવે છે પોતાના દેશના લોકો બહાર મને તો કોઈએ ન્યૂયોર્કથી ફોન કર્યો કે જે ભારતના લોકો ટેક્સી ચલાવનારા છે તેમની ટેક્સીમાં કોઈ બેસવાનુ નથી. 

<

.@OfficeOfKNath जी मेरा भारत महान था, महान है और महान ही रहेगा लेकिन चीनी दिमाग से सोचने और इटालियन चश्मे से देखने वालों को यह नज़र नहीं आयेगा।

आप जैसों को तो गोस्वामी तुलसीदास जी कहकर गये हैं
'जाको प्रभु दारुण दुःख देही, ताकि मति पहले हर लेही।' pic.twitter.com/OUw7BGuoyr

— Kailash Vijayvargiya (@KailashOnline) May 28, 2021 >
 
કમલનાથના આ વિવાદિત નિવેદન પર હવે રાજકારણ પણ શરૂ થઈ ગયુ છે. ભાજપા મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય એ કહ્યુ કે "કમલનાથજી મેરા ભારત મહાન હતો, મહાન છે અને મહાન જ રહેશે પણ ચીની દિમાગથી વિચારનારા અને ઈટાલિયન ચશ્માથી જોનારાઓને આ દેખાય નહી. તમારા જેવાને તો ગોસ્વામી તુલસીદાસજી કહીને ગયા છે જાકો પ્રભુ દારૂણ દુ:ખ દેહિ, તાકિ મતિ પહલે હર લેહી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

World Ozone day 2024: વર્લ્ડ ઓજોન ડે આજે, જાણો શુ છે આ વર્ષની થીમ, જાણો ઈતિહાસ અને મહત્વ

જો તમને જેલમાં નાખવામાં આવે તો રાજીનામું ના આપો, સરકાર ચલાવો, CM અરવિંદ કેજરીવાલે આવું કેમ કહ્યું?

ઈન્દોરમાં એક્ટિવા પર સવાર બદમાશોએ કારમાં મહિલાની છેડતી કરી, પોલીસ તપાસમાં વ્યસ્ત

ઈન્દોરની હોટલમાં સૈનિકે બેંક કર્મચારીની પત્ની પર બળાત્કાર કર્યો, પ્રાઈવેટ પાર્ટમાં કાચનુ ગિલાસ નાખ્યો

ચાલતી ટ્રેનના ટોયલેટમાંથી અવાજો આવી રહ્યા હતા, મુસાફરોએ દરવાજો ખોલ્યો; અંદરની હાલત જોઈને

આગળનો લેખ
Show comments