Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેહરાદુનમાં આભ ફાટ્યું, સતત 7 કલાકથી વરસાદને પગલે પથ્થરો અને કાટમાળ ઘરોમાં ઘૂસ્યા

Webdunia
બુધવાર, 25 ઑગસ્ટ 2021 (14:13 IST)
રાજધાની દહેરાદૂનના સંતલા દેવી મંદિરની પાસે મંગળવારે રાત્રે વાદળોએ તબાહી મચાવી દીધી. બે વાર વાદળ ફાટવાના કારણે અનેક ઘરોમાં પાણીની સાથે સાથે પહાડથી આવનારો કાટમાળ પણ ઘરમાં ઘૂસી 
ગયો છે. દહેરાદૂનમાં સતત 7 કલાકથી વરસાદ થવાથી સ્થિતિ ખરાબ થઈ છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે. સંતલા દેવી વિસ્તારમાં બે વાર વાદળ ફાટ્યા. જેમાં સ્થિતિ વધારે કાબૂમાં થઈ છે. કોઈ જાનહાની નથી થઈ.
 
ઘરોમાં પણ પાણી જ નહી પણ માટી અને મોટા મોટા પત્થર ઘૂસી ગયા. જો કે સ્થિતિ આ થઈ ગઈ કે જ્યાં અનેક જગ્યાઓ પર મોટી મોટી ગાડીઓ જઈ શકતી હતી ત્યાં એસડીઆરએફે રસ્સીથી લોકોને રેસ્ક્યૂ કરવા પડ્યા હતા.
 
પૂર્વ ધારાસભ્ય રાજકુમારે જણાવ્યું કે ઘણા લોકોના ઘરોમાં બે થી ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયું છે. નદીના મજબૂત પ્રવાહથી કેટલાક ઘરોને પણ ખતરો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈમરજંસી હેલ્પલાઈન નંબર, 7 જીલ્લાઓમાં ચાલી રહ્યુ છે પાયલોટ પ્રોજેક્ટ

ગુજરાતી મૂળની Dhruvi Patel ના માથે સજાયો Miss India Worldwide 2024 નો તાજ

નવરાત્રીમાં અસામાજિક તત્વો માટે, પોલીસનો એક્શન પ્લાન તૈયાર

PM મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે, આ મહત્વની યોજનાઓનું કરશે લોકાર્પણ ખાસ ટપાલ ટિકિટો પાડશે બહાર

Googleનો મોટો નિર્ણય, આજથી બંધ થઈ જશે કરોડો યુઝર્સના Gmail એકાઉન્ટ

આગળનો લેખ
Show comments