Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાદર નગર હવેલીના સાંસદ મોહન ડેલકર હોટલમાં મૃત જોવા મળ્યા, આત્મહત્યાની આશંકા

ગુજરાતીમાં લખી સુસાઈડ નોટ

Webdunia
સોમવાર, 22 ફેબ્રુઆરી 2021 (17:06 IST)
દમન અને દીવના સાંસદ મોહન ડેલકર મુંબઈની એક હોટલમાં મૃત જોવા મળ્યા છે. દાદર નગર હવેલીના નિર્દલીય સાંસદ મોહન ડેલકરની ડેડ બોડી મરીન ડ્રાઈવની એક હોટલમાં સોમવારે મળી.  બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. શરૂઆતની તપાસમાં આત્મહત્યાની વાત સામે આવી છે. 
 
58 વર્ષીય મોહન ડેલકર સાત વાર MLA તરીકે ચુંટાયા હતા. તેઓ પીએમ મોદી અને અમિત શાહના સમર્થક હતા અને મોદી સરકારની નીતિઓનુ મોટેભાગે સમર્થન કરતા જોવા મળતા હતા. તેઓ પ્રખર વક્તા હતા અને પોતાના ક્ષેત્રના વિકાસને લઈને અવાર નવાર આગળ રહીને પોતાની વાત સંસદમાં મુકતા હતા.  
 
પોલીસ અધિકારીએ વિપક્ષ સાંસદની ડેડ બોડી પાસેથી ગુજરાતીમાં લખેલ એક સુસાઈડ નોટ મળ્યાના સમાચાર પર ટિપ્પણી કરવાથી ઈનકાર કરી દીધો. ડેલકર મે 2019માં સાતમી વાર  MLA તરીકે ચૂંટાઈને સંસદમાં પહોચ્યા હતા. ડેલકર કાર્મિક, લોક ફરિયાદ, વિધિ અને ન્યાય મામલા સંબંધી લોકસભાની સ્થાયી સમિતિના સભ્ય હતા.  બીજી બાજુ તેઓ ગૃહ મંત્રાલય સંબંધી નિમ્ન સદનની સલાહકાર સમિતિના સભ્ય હતા.

<

Maharashtra: Dadra and Nagar Haveli MP Mohan Delkar allegedly died by suicide at a hotel in South Mumbai. His body has been sent for postmortem. Police present at the spot, investigation being carried out. More details awaited. pic.twitter.com/8iDrOxbUuA

— ANI (@ANI) February 22, 2021 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments