Webdunia - Bharat's app for daily news and videos

Install App

અલવરમાં એક વધુ શર્મનાક ઘટના, વહુનો પ્રસવ કરાવવા આવી મહિલની સાથે હોસ્પીટલમાં દુષ્કર્મ

Webdunia
શુક્રવાર, 10 મે 2019 (12:53 IST)
રાજસ્થાનના અલવર જિલ્લામાં થાનાગાજીમાં રાહ ચાલતા દંપતિને રોકીને સામૂહિક દુષ્કર્મ કેસ પછી કઠુમરના સામુદાયિક હોસ્પીટલના પ્રસવ કક્ષ(ડિલીવરી રૂમ)માં દુષ્કનનો કેસ સામે આવ્યું ચે. આરોપ છે કે વહુની ડિલીવરી કરાવવા આવી 36 વર્ષીય મહિલાથી હોસ્પીટલની 108 એંબુલેંસના ડ્રાઈવરએ દુષ્કર્મ કર્યું અને ફરાર થઈ ગયું. પોલીસએ પીડિતાની શિકાયત પર કેસ દાખલ કરી લીધું છે. 
 
કઠૂમર થાનાધિકારી રાજેશ કુમારએ જણાવ્યું કે ખેડલી થાના ક્ષેત્ર નિવાસી પીડિતાએ રિપોર્ટ દાખલ કરાવી છે કે તે 5 મે કઠૂમર સામુદાયિકમાં વહુની ડિલીવરી કરાવવા લાવી હતી. પ્રસવ પછી રજા ન મળવાથી તે 7 મેની રાત્રે હોસ્પીટલમાં વહુની સાથે રોકાઈ હતી. આ સમયે અસ્પતાલની એંબુલેસનો ડ્રાઈવર રામનિવાસ ગુર્જર ત્યાં આવ્યું અને કહ્યું કે પ્રસવના કાગળ તૈયાર કરાવવું છે તેને સાથે ચાલવું પડશે. 
 
પીડિતાએ પોલીસએ જણાવ્યું છે કે તે વિશ્વાસ કરીને ડ્રાઈવરની સાથે કાગળ બનાવવા ચાલી ગઈ. ત્યારબાદ આરોપી તેને પ્રસવ કક્ષમાં લઈ ગયું અને બારણું અંદરથી બંદ કરી નાખ્યું પીડિતાએ કહ્યુ કે આરોપીએ તેના મૉઢમાં કપડા ઠૂંસીને  દુષ્કર્મ કર્યું અને ફરી હોસ્પીટલ ભાગી ગયું. પીડિતાએ કહ્યું કે લોકોના ડરથી કોઈને આ વાત નહી જણાવી. વહુ પણ સાથે હતી તેથી તેને તેને તેમના ગામ ખેડલી પહૉચાડ્યા અને ત્યારબાદ પરિજનને આપવીતી જણાવી. ગુરૂવારને થાનામાં ઘટનાની રિપોર્ટ આપી છે. 
 
મહિલા સ્ટાફથી નહી કરી કોઈ શિકાયત
હોસ્પીટલ પ્રભારી ડૉ. લોકેશ મીણાનો કહેવું છે કે હોસ્પીટલમાં રાત્રે એક સહાયક નર્સ(એએનએમ) સાથે બે કર્મચારી સાથે રહે છે. પીડિતાએ ઘટનાના પછી તેને આવતા દિવસી મારી ડ્યૂટી આવતા સુધી કોઈ શિકાયત નહી કરી. ગુરૂવારએ પોલીસથી ઘટનાની જાણાકારી મળતા પર અલવર સીએમએચઓને જાણકારી આપી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments