Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Virus LockDown- તેલાંગાનામાં Shoot At Sight આદેશનો સત્ય જાણો LockDown- તેલાંગાનામાં Shoot At Sight આદેશનો સત્ય જાણો

Webdunia
બુધવાર, 25 માર્ચ 2020 (15:55 IST)
કોરોના વાયરસના કારણે દેશમાં આજે 21 દિવસનો લોકડાઉન શરૂ થઈ ગયુ છે. તેલંગાનાના મુખ્યમંત્રીના ચંદ્રશેખર રાવએ લોકડાઉનનો પાલન નહી કરનારને સખ્ત ચેતવણી આપી છે. આ વચ્ચે સોશિયલ મીડિયામાં KCR ના એક વાત તીવ્રતાથી વાયરલ થઈ ગયુ છે. લોકડાઉનનો પાલન નહી કરતા પર તે શૂટ એટ સાઈટનો આદેશ આપી શકે છે. 
 
શું KCR એ કહ્યુ કે લોકો નહી માને તો શૂટ એટ સાઈટનો આર્ડર આપીશ 
 
અમારા તેલૂગો વેબસાઈટના એડિટર ડૉ. ઈમ્માદિ શેટ્ટી વેંકટેશવર રાવએ જણાવ્યુ કે KCR એ આ નહી કહ્યુ હતુ કે રાજયમાં લોકો દ્બાતા લોકડાઉનનો પાલન નહી કરતા તે શૂટ એટ સાઈટનો આદેશ આપી શકે છે. હકીકતમાં લોકોથી બહાર ન નિકળવા અને પ્રતિબંધને લાગૂ કરનાર અધિકારીથી ઘર્ષણ ન કરવાની અપીલ કરતા રાવએ કહ્યુ કે જો લોકડાઉનએ આદેશના ઉલ્લંઘન કરતા રહ્યા તો 24 કલાકમાં કર્ફ્યૂના આદેશ આપવું પડશે. આવી સ્થિતિ ન પેદા કરવી કે જ્યાં સરકારની પાસે સેના બોલાવા અને શૂટ એટ સાઈટનો આદેશ આપવાના સિવાય કોઈ વિક્લપ ન બચેં. 
જણાવીએ કે 22 માર્ચથી 31 માર્ચ લોક્ડાઉન વાળા તેલંગામાએ સરકારએ જાહેરાત કરી છે કે લોકડાઉનના સમયે સાંજે સાતથી સવારે 6 સુધી કર્ગ્યૂ રહેશે. કોરોનાનાતેલંગાનામાં 39 કેસ થયા છે અને એકને મૃત્યુ થઈ છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments