Webdunia - Bharat's app for daily news and videos

Install App

શશિ થરુર બોલ્યા - જો 2019માં બીજેપી જીતી તો ભારત 'હિન્દુ પાકિસ્તાન' બની જશે

Webdunia
ગુરુવાર, 12 જુલાઈ 2018 (11:05 IST)
કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરુરે બીજેપી પર હુમલો બોલતા કહ્યુ કે જો ભારતીય જનતા પાર્ટી 2019ના લોકસભા ચૂંટણીમાં જીતે છે તો તેનાથી દેશ હિન્દુ પાકિસ્તાન બની જશે. તિરુઅનંતપુરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા શશિ થરુરે કહ્યુ કે ભારતીય જનતા પાર્ટી જો જીતે  છે તો તે નવો સંવિધાન લખશે. જેનાથી આ દેશ પાકિસ્તાન બનવાની રાહ પર અગ્રેસર થશે. જ્યા અલ્પસંખ્યકોના અધિકારને કોઈ સન્માન આપવામાં આવતુ નથી. 
 
તેમણે કહ્યુ કે આગામી લોકસભા ચૂંટણીમાં બીજેપીની જીતથી લોકતાંત્રિક મૂલ્ય સંકટમાં પડી જશે. 
 
થરુરે કહ્યુ કે જો બીજેપી લોકસભા ચૂંટણીમાં ફરી જીતશે તો તેનાથી ભારતનું સંવિધાન સંકટમાં પડી જશે.  આપણુ લોકતાંત્રિક સંવિધાન ખતમ થઈ જશે. કારણ કે તેમની પાસે ભારતીય સંવિધાનના લીરેલીરા ઉડાવવા અને એક નવુ સંવિધાન લખનારા સારા તત્વો છે.  જે અલ્પસંખ્યકોના સમાનતાના અધિકારને ખતમ કરી દેશે અને જે દેશને હિન્દુ પાકિસ્તાન બનાવી દેશે. સાથે જ તેમણે કહ્યુ કે મહાત્મા ગાંધી નેહરુ સરદાર પટેલ મૌલાના આઝાદ અને સ્વાધીનતા સંગ્રામના મહાન સેન આનીઓએ આ માટે લડાઈ નહોતી લડી. 
 
બીજી બાજુ કોંગ્રેસ સાંસદ શશિ થરુરના આ નિવેદન પર બીજેપીએ પલટવાર કર્યો છે.  બીજેપીના  પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ કે થરુરના નિવેદન પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ. પાકિસ્તાન બનાવવા માટે કોંગ્રેસ જવાબદાર હતી. કારણ કે એકવાર ફરી તે ભારતને નીચુ બતાવવા અને ભારતના હિન્દુઓને બદનામ કરવાનુ કામ કરી રહી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર આખા દેશમાં લગાવી રોક, ફક્ત આ મામલામાં કાર્યવાહીની છૂટ

જાણો PM મોદી ક્યાંથી ખરીદે છે કપડાં, કુર્તા-પાયજામાના એક સેટની કિંમત જાણીને તમે ચોંકી જશો.

આગળનો લેખ
Show comments