Webdunia - Bharat's app for daily news and videos

Install App

LIVE: પોંડિચેરીમાં કોંગ્રેસની સરકાર પડી ભાંગી, મોદી અને કિરણ બેદી પર સાધ્યુ નિશાન

Webdunia
સોમવાર, 22 ફેબ્રુઆરી 2021 (12:00 IST)
પોંડિચેરી વિધાનસભામાં બહુમત સાબિત ન કરી શકવાને કારણે સોમવારે કોંગ્રેસની સરકાર પડી ભાંગી. વિધાનસભાના સ્પીકરે એલાન કર્યુ કે નારાયણસામીની સરકારે બહુમત ગુમાવી દીધુ છે. ફ્લોર ટેસ્ટ દરમિયાન મુખ્યમંત્રીએ પોતાના સમર્થક ધારાસભ્યોની સાથે વિધાનસભામાંથી વોકઆઉટ કરી દીધુ. એવુ કહેવાય રહ્યુ છેકે તે ઉપ રાજ્યપાલ સાથે મુલાકાત કરશે જ્યા તેમને રાજીનામુ સોંપી દેશે. 
 
આ પહેલા વિધાનસભામાં બોલતા મુખ્યમંત્રી નારાયણસામીએ પૂર્વ ઉપરાજ્યપાલ કિરણ બેદી અને કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યુ. તેમણે આરોપ લગાવ્યો કે બંનેયે મળીને સરકારને પાડવાનો પ્રયત્ન કર્યો. ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ મહિનામાં સરકારના છ ધારાસભ્યએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. જેમ આથી બે એ રવિવારે આપ્યુ. બીજી બાજુ ગયા વર્ષે કોંગ્રેસના એક ધારાસભ્યને પાર્ટીની બહારનો રસ્તો બતાડવામાં આવ્યો. આ રીતે સરકારમાંથી સાત ધારાસભ્ય દૂર થઈ ચુક્યા હતા. જ્યારબાદ સરકાર અલ્પમતમાં આવી ગઈ હતી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments