Webdunia - Bharat's app for daily news and videos

Install App

છત્તીસગઢ ચૂંટણી લાઈવ - નક્સલીઓને વોટથી જવાબ, 100 વર્ષની મહિલાએ નાખ્યો વોટ તો કેટલાક વ્હીલચેયર પર પહોંચ્યા

Webdunia
સોમવાર, 12 નવેમ્બર 2018 (10:34 IST)
છતીસગઢ વિધાનસભા ચૂંટણી (Chhattisgarh Assembly Elections) માટે પ્રથમ ચરણનુ વોટિંગ શરૂ તહી ગયુ છે. 10 સીટો પર સવારે સાત વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી મતદાન થશે. અને બાકી આઠ સીટો પર મતદાન સવારે આઠ વાગ્યાથી પાંચા વાગ્યા સુધી થશે   નક્સલ પ્રભાવિત વિસ્તાર હોવાના કારણે ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ વધુમાં વધુ મતદાન કરવાની લોકોને અપીલ કરી છે. નક્સલ પ્રભાવિત આઠ જિલ્લાના મતદાતાઓ મુખ્યમંત્રી રમનસિંહ સહિત 190 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે.
 
 31.79 લાખ મતદારો આગામી સરકારને ચૂંટશે. કુલ 190 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.તેમાંથી 42 ઉમેદવારો કરોડપતિ છે. કોંગ્રેસના 7 ઉમેદવારો સામે ગુનાહિત કેસ દાખલ છે. ભાજપનો ક્રિમિનલ રેકોર્ડવાળો કોઈ ઉમેદવાર નથી. ગઈ ચૂંટણીમાં ભાજપને 6 અને કોંગ્રેસને 12 બેઠકો મળી હતી.
 
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાંકુલ 16, 22, 492 મહિલા, 15,57, 435 પુરુષો અને 87 થર્ડ જેન્ડર મતદાતા છે. પહેલા ચરણમાં ચૂંટણીના મતદાન કેન્દ્રોની સંખ્યા 4336 છે. જેમાં બસ્તર સંભાગમાં 1190 અને રાજનાદગાવમાં 221 મતદાન કેન્દ્ર છે. રાજનાંદગામમાં સંવેદનશીલ મતદાન કેન્દ્રોની સંખ્યા 256 છે. રાજનીતિક રૂપથી સંવેદનશીલ બુથોની સંખ્યા 396 જણાવવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments