baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

RLD અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી અજિત સિંહનુ નિધન,કોરોનાથી સંક્રમિત હતા

પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી
, ગુરુવાર, 6 મે 2021 (09:56 IST)
રાષ્ટ્રીય લોકદળ (આરએલડી) અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી અજિત સિંહનુ નિધન થઈ ગયુ છે.  તેઓ છેલ્લા ઘણાં દિવસોથી કોરોનાથી સંક્રમિત હતા. ફેફસામાં સંક્રમણ ફેલાવાના કારણે તેમને નિમોનિયા થયો હતો. ડોક્ટર્સે જણાવ્યું કે, છેલ્લાં બે દિવસથી તેમની સ્થિતિ ગંભીર હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના પર ભારે પડ્યો અંધવિશ્વાસ, કોરોનાને મટાડવા હજારોની સંખ્યામાં મહિલાઓ બળિયાદેવને જળ અર્પણ કરવા પહોંચી