Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, માર્ગ અકસ્માતમાં મોત પર પરિવારને મળશે 2 લાખનું વળતર

Webdunia
સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (12:23 IST)
દેશમાં રોજબરોજ રોડ અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે. કેન્દ્ર સરકારે હવે આવા અકસ્માતો માટે મોટું પગલું ભર્યું છે. આવા 'હિટ એન્ડ રન' કેસમાં, સરકારે પીડિતાના મૃત્યુના કિસ્સામાં તેના સંબંધીઓને આપવામાં આવતા વળતરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સરકાર 1 એપ્રિલથી આ વળતર વધારશે. સરકારે કહ્યું કે 1 એપ્રિલથી વળતરમાં 8 ગણો વધારો કરવામાં આવશે.
 
2 લાખનું વળતર મળશે
તમને જણાવી દઈએ કે 1 એપ્રિલથી રોડ અકસ્માતમાં પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પર તેમના પરિવારના સભ્યોને બે લાખ રૂપિયા આપવામાં આવશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના એક નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે. આ મુજબ, આવા કિસ્સાઓમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને આપવામાં આવનાર વળતરની રકમ પણ 12,500 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments