Webdunia - Bharat's app for daily news and videos

Install App

CBSEએ મુઘલ સભા, ફૈઝની કવિતાઓ અભ્યાસક્રમમાંથી દૂર કર્યા

Webdunia
રવિવાર, 24 એપ્રિલ 2022 (11:02 IST)
એનડીટીવી ડોટ કૉમના એક અહેવાલ અનુસાર CBSEએ ધોરણ 11 અને 12ના અભ્યાસક્રમમાંથી બિનજોડાણવાદની ચળવળ, શીતયુદ્ધ યુગ, એફ્રો-એશિયન ક્ષેત્રમાં ઇસ્લામિક શાસનનો ઉદય, મુઘલ સભાનો ઇતિહાસ અને ઔદ્યોગિક ક્રાંતિ અંગેના પાઠ દૂર કર્યા છે.
 
આવી જ રીતે ધોરણ 10ના અભ્યાસક્રમમાંથી 'વૈશ્વિકવાદ ખેતી પર અસર'ના ટૉપિકને 'ફૂડ સિક્યૉરિટી'ના ચૅપ્ટરમાંથી દૂર કરવામાં આવ્યો છે. આ સિવાય ફૈઝ અહમદ ફૈઝની ઉર્દૂ કવિતાના ભાષાંતરના અંશ પણ અભ્યાસક્રમમાંથી હઠાવી દેવાયા છે.
 
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર આ પગલા અંગે સ્પષ્ટતા કરતાં CBSEના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ફેરફાર NCERTની સૂચનો પ્રમાણે કરાયેલ છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments