Webdunia - Bharat's app for daily news and videos

Install App

અલવિદા - બ્રિગેડિયર એલએસ લિદ્દડની પુત્રી અને પત્નીએ આપી અંતિમ વિદાય

Webdunia
શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (15:08 IST)
તમિલનાડુના કુન્નુરમાં વાયુસેનાના એમઆઈ-17  હેલીકોપ્ટર ક્રેશમાં સીડીએસ જનરલ બિપિન રાવત, તેમની પત્ની મઘુલિકા રાવત ઉપરાંત 11 અન્ય સૈન્ય અધિકારીઓનો જીવ ગયો. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં બ્રિગ્રેડિયર એલએસ લિડ્ડર પણ હતા. બ્રિગેડિયર લિદ્દડને દિલ્હીમાં શુક્રવારે અંતિમ વિદાય આપવામાં આવી. 
આ દરમિયાન તેમની પત્નીએ ગીતિકા લિદ્દડે કહ્યુ, અમે હસતા તેમને અંતિમ વિદાય આપવી જોઈએ. સમાચાર એજંસી એનએનઆઈ સાથે વાત કરતા ગીતિકા લિદ્દડે જણાવ્યુ કે જીંદગી ખૂબ લાંબી છે. જો હવે ઈશ્વરને આ જ મંજૂર છે તો અમે આવી રીતે જીવીશુ. તેઓ એક ખૂબ સારા પિતા હતા. પુત્રી તેમને ખૂબ યાદ કરશે. આ એક ખૂબ મોટુ નુકશાન છે. 

<

#WATCH | Daughter of Brig LS Lidder, Aashna Lidder speaks on her father's demise. She says, "...My father was a hero, my best friend. Maybe it was destined & better things will come our way. He was my biggest motivator..."

He lost his life in #TamilNaduChopperCrash on Dec 8th. pic.twitter.com/j2auYohtmU

— ANI (@ANI) December 10, 2021 >
આશના લિદ્દડનુ છલકાયુ દર્દ - બીજી બાજુ બ્રિગેડિયર એલ. એસ. લિદ્દડની પુત્રી આશના લિદ્દડે કહ્યુકે મારા પિતા મારી સાથે 17 વર્ષ સુધી રહ્યા. અમે તેમની સારી યાદો પોતાની સાથે લઈને જઈશુ. આ એક રાષ્ટ્રીય ક્ષતિ છે. મારા પિતા મારા બેસ્ટ ફ્રેંડ અને મારા હીરો હતા.  તે ખૂબ ખુશ મિજાજ વ્યક્તિ હતા. કદાચ અમારા નસીબમાં આ જ હતુ. તેઓ મારા સૌથી મોટા પ્રેરક હતા. 

<

#WATCH | "...We must give him a good farewell, a smiling send-off, I am a soldier's wife. It's a big loss...," says wife of Brig LS Lidder, Geetika pic.twitter.com/unLv6sA7e7

— ANI (@ANI) December 10, 2021 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments