Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેરળમાં બર્ડ ફ્લુનો પોઝીટીવ કેસ, બતક અને મરઘીઓને મારવાનો આદેશ

Webdunia
શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (12:39 IST)
થાકાઝી. કેરલ (Kerala)ના અલાપ્પુઝા જીલ્લાના થાકાઝી પંચાયત (Thakazhy Panchayat)થી બર્ડ ફ્લુ (Bird Flu) ફેલાવવાના સમાચાર સામે આવ્યા છે. એવુ બતાવાય રહ્યુ છે કે પુરક્કડથી મોકલાયેલા બતકોમાં બર્ડ ફ્લુ હોવાની ચોખવટ થઈ છે. જેની સૂચના મળતા જ અધિકરીઓએ પ્રભાવિત વિસ્તારમાં એક કિલો મીટર સુધીના હદમાં બતક, મરઘી અને ઘરેલુ પક્ષીઓને મારવાનો આદેશ આપ્યો છે. ફ્લુના પ્રકોપની સૂચના મળતા જ જીલ્લાધિકારી એ. અલેક્ઝેંડરે સ્થિતિની ચકાસણી કરવા માટે ગુરૂવારે પશુપાલન, સ્વાસ્થ્ય અને પોલીસ વિભાગના અધિકારીઓ સાથે તત્કાલ મીટિંગ પણ કરી. 
 
મીટિંગ પછી અધિકારીઓએ જણાવ્યુ કે પ્રશાસને થાકાઝી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 10ના એક કિલોમીટર ક્ષેત્રમાં બધા બતક, મરઘી અને અન્ય ઘરેલુ પક્ષીઓને મારવાનો આદેશ આપ્યો છે જેથી સંક્રમણને ફેલાતા રોકી શકાય. 
 
આ સાથે જ અધિકારીઓએ પ્રભાવિત વિસ્તારના પ્રતિબંધિત ક્ષેત્ર પણ જાહેર કર્યુ છે અને અહી વાહનો અને લોકોની અવરજવરને પણ રોકવામાં આવી છે. જીલ્લાધિકારીએ ફ્લુ સંભવિત વિસ્તારમાં મરઘી અને બતક તેમજ પક્ષીઓના ઈંડા, માંસ વગેરેના વેચાણ પર પણ રોક લગાવી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments