Webdunia - Bharat's app for daily news and videos

Install App

સપા-બસપા ગઠબંધન - માયાવતીએ કહ્યુ -લોકસભા ચૂંટણીમાં 38-38 સીટો પર ચૂંટણી લડશે સપા અને બસપા

Webdunia
શનિવાર, 12 જાન્યુઆરી 2019 (13:17 IST)
સપા અને બસપા વચ્ચે ગઠબંધન (SP-BSP Alliance) ને લઈને ફક્ત યૂપી જ નહી આખા દેશની રાજધાની ગરમાઈ છે. આજે બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ માયાવતી અને સમાજવાદી પાર્ટીના મુખિયા અખિલેશ યાદવ લખનૌમાં સપા બસપા ગઠબંધન પર એકસાથે પ્રેસ કોંફ્રેંસ કરી છે.  સપા બસપાના દિગ્ગજ નેતા આ પ્રેસ કોંફ્રેંસમાં સામેલ છે. પ્રેસ કૉંફ્રેંસદ દરમિયાન માયવતીએ જણાવ્યુ કે સપા અને બસપા 38-38 સીટો પર ચૂંટણી લડશે.  તેમણે કહ્યુ કે રાયબરેલી અને અમેઠીની સીટ પર સપા-બસપા ગઠબંધન કોઈ ઉમેદવાર નહી ઉતારે. અને બે સીટો અન્ય સહયોગી દળ માટે ખાલી છોડી છે. 
 
સપા અને બસપાની મૈત્રીમાં મુસ્લિમ વોટ બેંક સૌથી મહત્વનુ ફેક્ટર 
 
માયાવતી અને અખિલેશની પાર્ટી વચ્ચે થઈ રહેલ મૈત્રીના કેન્દ્રમાં મુસ્લિમ વોટ બેક છે. લોકસભા ચૂંટણી દરમિયાન આ વોટ  બેંકમાં બંને દળ વિખરવા નથી માંગતા.  જેને તો પોતાના જીતની ચાવી માને છે. સપા અને બસપામાં 26 વર્ષના લાંબા સમય પછી દોસ્તી થવા જઈ રહી છે. બંને દળની મુખ્ય તાકત મુસ્લિમ વોટ બેંકને માનવામાં આવે છે. મુલ્સિમ વોટ બેંક જ્યારે પણ જે તરફ ગયુ બંનેમાંથી એજ દળે જીત મેળવી. બંને જ દળો દ્વારા મુસ્લિમને સાધવા માટે તમામ પ્રયાસ કરવામાં આવતા રહ્યા છે. તેમનો પ્રયાસ છે કે લોકસભા ચૂંટણીમાં આ મુસ્લિમ વોટ બેંક એકજૂટ છે. જેમા કોઈ વહેંચણી ન થાય અને સાથે જ તેમને દલિત, પછાત અને અતિ  પછાતનો પણ સાથ મળે જેનાથી તે ભાજપાને હરાવી શકે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments