Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 દિવસ પછી જેલથી મુક્ત થયા આકાશ વિજયવર્ગીય, કહ્યું જેલમાં સારું સમય પસાર થયું

Webdunia
રવિવાર, 30 જૂન 2019 (10:05 IST)
ઈંદોર નગર નિગમના અધિકારીને ક્રિકેટ બેટથી મારવાના બહુચર્ચિત કેસ અને એક બીજા પ્રકરણમાં સ્થાનીય બીજેપી વિધાયક આકાશા વિજયવર્ગીયને રવિવારે સવારે જિલ્લા જેલથી મુક્ત કર્યું. ભોપાલની એક સ્પેશલ કોર્ટએ શનિવાર સાંજે બન્ને કેસમાં તેમની જામીન અરજી મંજૂર કરી હતી. 
 
જેલથી મુક્ત થયા પછી બીજેપી વિધાયક આકાશ વિજયવર્ગીયએ કહ્યું કે એવી સ્થિતિમાં જયારે એક મહિલાને પોલીસની સામે ઘસીટી રહ્યા હતા અને કઈક કરવાના વિચારી શકયો નથી. જે કર્યું તેના પર શર્મિંદા નથી. પણ હું ઈશ્વરથી પ્રાર્થના કરું છુ કે ફરીથી બેટીંગ કરવાના અવસર ના મળે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bullet Train: બુલેટ ટ્રેનની પહેલી ઝલક, ડ્રીમ રૂટ પર 350 kmph ની સ્પીડથી દોડશે

ઈમરજંસી હેલ્પલાઈન નંબર, 7 જીલ્લાઓમાં ચાલી રહ્યુ છે પાયલોટ પ્રોજેક્ટ

ગુજરાતી મૂળની Dhruvi Patel ના માથે સજાયો Miss India Worldwide 2024 નો તાજ

નવરાત્રીમાં અસામાજિક તત્વો માટે, પોલીસનો એક્શન પ્લાન તૈયાર

PM મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે, આ મહત્વની યોજનાઓનું કરશે લોકાર્પણ ખાસ ટપાલ ટિકિટો પાડશે બહાર

આગળનો લેખ
Show comments