Webdunia - Bharat's app for daily news and videos

Install App

આકાશમાં હતુ એયર ઈંડિયાનુ વિમાન અને અંદર ઉડવા માંડ્યુ ચામાચીડિયુ, જાણો પછી શુ થયુ

Webdunia
શુક્રવાર, 28 મે 2021 (20:23 IST)
એયર ઈંડિયાનુ એક વિમાન આકાશમાં હતુ અને અચાનક તેમા ચામાચિડિયુ જોવા મળતા સનસની ફેલાય ગઈ. પાયલોટે તરત જ એયર ટ્રાફિક કંટ્રોલને તેની માહિતી આપી અને વિમાનને દિલ્હી એયરપોર્ટ પર પરત ઉતાર્યુ. ઘટના ગુરૂવારની છે. 
 
એયર ઈંડિયાના વિમાને વહેલી સવારે 2.20 વાગે ન્યૂયોર્ક (અમેરિકા )માટે ઉડાન ભરી હતી. વિમાનને ઉડીને હજુ તો 30 મિનિટ થઈ ચુકી હતી અને ત્યારબાદ અંદર એક ચામાચિડીયુ જોવા મળ્યુ. પાયલોટે તરત વિમાનને પરત દિલ્હી લઈ જવાનો નિર્ણય કર્યો. એયર ઈંડિયાના અધિકારીએ એએનઆઈને કહ્યુ, ''AI-105 DEL-EWR વિમાન માટે લોકલ સ્ટેંડબાય ઈમરજેંસી જાહેર કરવામાં આવી હતી અને વિમાનને પરત ઉતારવામા આવ્યુ. પરત આવતા જાણ થઈ કે કેબિનમાં ક્રૂ મેબંર્સે ચામાચીડિયો જોયુ. વન્યજીવ વિભાગના કર્મચારીઓને તેને કાઢવા માટે બોલાવવામાં આવ્યા. 
 
ડીજીસીએ અધિકારીઓએ કહ્યુ કે વિમાનમાં ઘુમાડો કર્યા પછી મરેલા ચામાચિડિયાને કાઢવામાં આવ્યુ. ડીજીસીએના એક વરિષ્ઠ અધિકારીએ એનએનઆઈને જણવ્યુ એયર ઈંડિયાના  B777-300ER  એયરક્રાફ્ટ VT-ALMનુ સંચાલન દિલ્હી-ન્યૂયોર્ક વચ્ચે થાય છે. કેબિનમાં ચામાચિડિયુ દેખાવવાથી વિમાનને પરત ઉતારવામાં આવ્યુ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments