Webdunia - Bharat's app for daily news and videos

Install App

Viral News - ધૂ ધૂ કરી સળગ્યુ એયર ઈંડિયાનુ વિમાન - વીડિયો થયો વાયરલ

Webdunia
ગુરુવાર, 25 એપ્રિલ 2019 (12:09 IST)
દિલ્હીના ઈન્દિરા ગાંધી એયરપોર્ટ પર બુધવારે રાત્રે એક મોટી દુર્ઘટના થતા થતા ટળી ગઈ. ઉલ્લેખનીય છે કે દિલ્હી એયરપોર્ટ પર એયર ઈંડિયાના બોઈંગ વિમાનમાં અચાનક આગ લાગી ગઈ.  સારુ રહ્યુ કે આ વિમાનમાં આગ લાગી. વિમાનમાં કોઈ મુસાફર નહોતો. એક અધિકારીએ જણાવ્યુ કે વિમાનના રિપેયરિંગ દરમિયાન આગ લાગી હતી અને કોઈ યાત્રી ફ્લાઈટમાં બેઠો નહોતો.  કોઈ પ્રકારનુ નુકશાન થયુ નથી. એયર ઈંડિયાની આ ફ્લાઈટ  B777-200 LR  દિલ્હીથી અમેરિકાના સેન ફ્રાંસિસ્કો જઈ રહી હતી. 

<

#WATCH Air India Delhi to San Francisco (Boeing 777) flight caught fire in Auxiliary Power Unit (APU) yesterday at Delhi airport. Fire started during AC repair. Air India terms it minor incident, plane was empty at the time of repair work, fire was doused immediately. pic.twitter.com/Og790FVABE

— ANI (@ANI) April 25, 2019 >
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments