Webdunia - Bharat's app for daily news and videos

Install App

BJP માં જોડાયા રામ, રામાયણ સીરિયલના જાણીતા અભિનેતા અરુણ ગોવિલ પાર્ટીમાં જોડાયા

Webdunia
ગુરુવાર, 18 માર્ચ 2021 (19:13 IST)
રામાયણ સીરિયલથી જાણીતા બનેલા અભિનેતા અરુણ ગોવિલ  (Arun Govil) ગુરૂવારે બીજેપી (BJP) માં સામેલ થઈ ગયા. રામાનંદ સાગરની સીરિયલ રામાયણમાં તેમણે ભગવાન રામની ભૂમિકા ભજવી હતી. અરુણ ગોવિલે દિલ્હીમાં બીજેપી કાર્યાલયમાં પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી, આ દરમિયાન બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ પણ હાજર રહ્યા. 
 
 
અરુણ ગોવિલે કહ્યુ એક હવએ હુ દેશ માટે યોગદાન આપવા માંગુ છુ અને આ માટે આપણને એક મંચની જરૂર છે અને બીજેપી આજે સૌથી સારો મંચ છે.  તેમણે કહ્યુ કે પહેલીવાર મે જોયુ કે મમતા બેનર્જીને જય શ્રી રામના નારાથી એલર્જી થઈ. જય શ્રી રામ ફક્ત એક જયકારો નથી 
 
5 રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણી વચ્ચે અરુણ ગોવિલની બીજેપીમા એંટ્રીને ખાસ માનવામાં આવી રહી છે.  જો કે હજુ સુધી પાર્ટીએ અરુણ ગોહિલની જવાબદારી શુ શે તે જાહેર કરયુ નથી. એવુ કહેવાય રહ્યુ છે કે અરુણ ગોવિલ બીજેપીના સદસ્ય બન્યા પછી વિધાનસભા ચૂંટણીમાં પણ લડી શકે છે. જો કે આ વિશે પાર્ટી કે ખુદ ગોવિલની તરફથી કોઈ નિવેદન નથી આવ્યુ. 
 
ઉલ્લેખનીય છે કે અરુણ ગોવિલથી પહેલા રામાયણના બીજા કલાકાર પણ રાજનીતિમાં આવી ચુક્યા છે.  રામાયણમાં સીતાની ભૂમિકા ભજવનાર દીપિકા ચિખલિયા ઉપરાંત હનુમાનની ભૂમિકા નિભાવનારા દારા સિંહ અને રાવણની ભૂમિકા ભજવનારા અરવિંદ ત્રિવેદી પણ રાજનીતિમાં ઉતરી ચુક્યા છે.  દીપિકા ચિખલિયા બીજેપીની ટિકિટ પર બે વાર ચૂંટણી પણ લડી ચુકી છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments