Webdunia - Bharat's app for daily news and videos

Install App

કર્ણાટકમાં મોટી દુર્ઘટના- એક્સપ્રેસ ટ્રેનના 7 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

Webdunia
શુક્રવાર, 12 નવેમ્બર 2021 (11:04 IST)
દક્ષિણ રાજ્યના કર્ણાટકમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ થવાથી બચી ગઈ . 
 
12 નવેમ્બર 2021ના રોજ લગભગ 3.50 વાગે પહાડો પરથી કેટલાક પત્થર રેલના પાટા પર પડી રહ્યા હતા. જો કે આનાથી કોઈ મોટી ઘટના નથી બની પરંતુ ત્યાંથી પસાર થઈ રહેલા કન્નૂર બેંગલુરુ એક્સપ્રેસ ઝટેપમાં આવી હતી. અચાનક પડતા પત્થરોના કારણે આ એક્સપ્રેસ ટ્રેનના 7 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. તે ઘટના બેંગલુરુ મંડળન ટોપ પુરુ સિંવદીની વચ્ચે થયો. અચાનક પત્થરોના પડવાથી પ્રવાસીઓમાં ડરનો માહોલ બનેલો હતો. થોડાક સમય માટે તો કોઈને કંઈ ન થયું. હાલમાં ટ્રેનમાં સવાર તમામ 2348 પ્રવાસી સુરક્ષિત 
 
રેલ મંડળે હેલ્પલાઈન નંબર જારી કર્યો છે.
HELPLINE numbers for assistance Hosur- 04344-222603 Dharmapuri- 04342-232111 Bangalore- 080-22156554
વધતા કોરોના સામે કડક કાયદો: બીજો ડોઝ ન લેનારને અમદાવાદના આ તમામ સ્થળે નહીં મળે પ્રવેશ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

આગળનો લેખ
Show comments