Webdunia - Bharat's app for daily news and videos

Install App

લગ્નમાં બાલ્કની પડવાથી 5 વર્ષીય બાળકીનુ મોત 30 લોકો ઘાયલ

Webdunia
શુક્રવાર, 22 એપ્રિલ 2022 (17:25 IST)
લખનૌમાં એલ લગ્ન સમારંભ દરમિયાન બાલકની પડવાથી પાંચ વર્ષીય બાળકી સહિત બે લોકોની મોત થઈ ગઈ અને લગભ્ગ 30 લોકો ઘાયલ થઈ ગયા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લગ્ન સમારંભમાં થયેલી દુર્ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયે શુક્રવારે ટ્વીટ કરી કહ્યુ કે મુખ્યમંત્રીજી એ મૃતકોને શોક સંતપ્ત પરિજનો પ્રત્યે સંવેદના પ્રકટ કરતા અધિકારીઓને ઘાયલોનો યોગ્ય ઈલાજ કરવાનો આદેશ આપ્યોછે. ઘટના એ સમયે થઈ જ્યારે સરોજનીનગરના બિઝનૌર પોલીસ મથક ક્ષેત્રના નંદીખેડા ગામમાં ગુરૂવારે રાત્રે એક ઘરની જર્જર બાલકની પડી ગઈ. 
 
બિજનૌર પોલીસ મથકના પ્રભારી રાજકુમારે જણાવ્યુ કે શશીન્દ્ર યાદવની પુત્રીનો ઉલ્લાસ ઘરમાં ચાલી રહ્યો હતો. ત્યારે પૈતૃક ઘરની બાલકની પડી ગઈ. આ ઘટનામાં 45 વર્ષીય કિશોર તિવારી અને પાંચ વર્ષીય શ્રદ્ધાનુ મોત થઈ ગયુ. ઘટનામાં લગભગ 30 અન્ય ઘાયલ થયા છે. લગભગ એક ડઝન ઘાયલોને  સારવાર માટે નિકટના સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તેમની હાલત સ્થિર બતાવી છે. અન્ય મામુલી ઘવાયા છે.  પોલીસે આ ઘટનાને લઈને કોઈ ફરિયાદ નોંધી નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

2 વર્ષની માસૂમ બાળકી બોરવેલમાં ફસાઈ, બચાવ કામગીરી બે વખત નિષ્ફળ

સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, ચાંદી પણ લપસી, તમારા શહેરના નવા ભાવ તરત જ ચેક કરો

મોદી કેમ ઈચ્છે છે વન નેશન-વન ઇલેક્શન ? આ કેવી રીતે કામ કરશે? શું હશે તેની રૂપરેખા, જાણો તેના ફાયદા અને નુકશાન

ગુજરાતને મળી 20 નવી વોલ્વો બસ, એરક્રાફટ, સબમરીન જેવી સુવિધાઓ મળશે

રાહુલ ગાંધીને આતંકવાદી કહેવા પર હોબાળો, કોંગ્રેસીઓ રસ્તા પર ઉતરી આવ્યા

આગળનો લેખ
Show comments