Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 નિર્દોષ લોકો જીવતા બળી ગયા, સિલિન્ડરમાંથી આગ લાગી

Webdunia
ગુરુવાર, 21 માર્ચ 2024 (12:52 IST)
રાજસ્થાનના જયપુરમાં મોટી દુર્ઘટના
સિલિન્ડર આગમાં 5 લોકોના મોત
મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ છે

Jaipur news- રાજસ્થાનના જયપુરમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક મકાનમાં લાગેલી આગમાં 5 લોકોના કરૂણ મોત થયા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં ત્રણ બાળકો અને તેમના માતા-પિતાનો સમાવેશ થાય છે.
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગ સૌથી પહેલા ઘરમાં રાખવામાં આવેલા સિલિન્ડરમાં લાગી હતી, ત્યારબાદ આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. અકસ્માતની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફોરેન્સિક ટીમે પણ તપાસ શરૂ કરી છે.

Edited By- Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ફિરોઝાબાદ બ્લાસ્ટમાં 5ના મોત, 11ની હાલત ગંભીર; ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અકસ્માત થયો હતો

રાહતના સમાચાર: પેટ્રોલ 10 રૂપિયા સસ્તું થઈ શકે છે, સરકારે જણાવ્યું કે ઈંધણ ક્યારે મળશે

વિશ્વ દર્દી સુરક્ષા દિવસ કેમ ઉજવાય છે જાણો ઈતિહાસ અને મહત્વ

Arvind Kejriwal Resignation updates- કોણ બનશે દિલ્હીના નવા સીએમ? કેજરીવાલનું આજે રાજીનામું, રેસમાં આ નામો

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટી ચાલી રહી હતી... કેક કાપતા પહેલા જ માતાનું હાર્ટ એટેકથી મોત થયું હતું

આગળનો લેખ
Show comments