Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિનાયક દામોદર સાવરકરને ખાસ બનાવે છે તેમના જીવનની આ 10 વાતો

Webdunia
શુક્રવાર, 28 મે 2021 (06:20 IST)
- વીર સાવરકરએ રાષ્ટ્રધ્વજ ત્રિરંગાના વચ્ચે ઘર્મ ચક્ર લગાવવાની સલાહ સૌ પ્રથમ આપી હતી, જેને રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે માની  
 
- તેમણે જ સૌ પ્રથમ પૂર્ણ સ્વતંત્રતાને ભારતના સ્વતંત્રતા આંદોલનનુ લક્ષ્ય જાહેર કર્યું. તેઓ એવા પ્રથમ રાજનીતિક કેદી હતા. જેમણે વિદેશી(ફ્રાંસ) ભૂમિ પર કેદી બનાવવાને કારણે હેગના અંતરાષ્ટ્રીય કોર્ટ સુધી વાત પહોંચી. 
 
- તેઓ પહેલા ક્રાંતિકારી હતા જેમણે રાષ્ટ્રના સર્વાંગી વિકાસનું ચિંતન કર્યુ અને જેલની સજા સમાપ્ત થતા જ તેમણે અસ્પૃશ્યતા જેવા કુરિવાજો  વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું.
 
-  દુનિયાના તે એવા પહેલા કવિ હતા જેણે અંડમાનની જેલમાં એકાંત કારાવાર દરમિયાન જેલની દિવાલો પર ખીલ્લી અને કોલસા વડે  કવિતાઓ લખી અને પછી તેને યાદ કરી. આ રીતે યાદ કરેલી 10 હજાર લાઈનને તેમણે જેલમાંથી છુટ્યા પછી ફરી લખી. 
 
- સાવરકર દ્વારા લખાયેલ પુસ્તક 'ધ ઈંડિયન વૉર ઓફ ઈંડિપેંડેસ-1857'  એક સનસનીખેજ પુસ્તક રહ્યુ જેણે બ્રિટિશ સરકારને હચમચાવી નાખ્યુ. 
 
- વિનાયક દામોદાર સાવરકર દુનિયાના એકમાત્ર એવા સ્વાતંત્ર્ય સેનાની હતા જેમણે 2-2  ઉંમરકેદની સજા મળી. સજાને પૂર્ણ કરીને તેઓ ફરીથી રાષ્ટ્ર જીવનમાં સક્રિય થઈ ગયા. 
 
-  તેઓ વિશ્વના એવા પહેલા લેખક હતા જેમની કૃતિ 1857નુ પ્રથમ સ્વતંત્રતાને 2-2 દેશોએ પ્રકાશન પહેલા જ પ્રતિબંધ મુકી દીધો.  
 
- તેઓ પહેલા સ્નાતક હતા જેમની સ્નાતકની ડિગ્રીને સ્વંતંત્રતા આંદોલનમાં ભાગ લેવાના કારણે અંગ્રેજ સરકારે પરત લઈ લીધી. 
 
- વીર સાવરકર પહેલા એવા ભારતીય વિદ્યાર્થી હતા જેમણે ઈંગ્લેડના રાજા પ્રત્યે વફાદારીની શપથ લેવાની ના પાડી દીધી. તેથી તેમના વકીલના રૂપમાં કામ કરવા પર રોક લગાવવામાં આવી. 
 
-  વીર સાવરકર પહેલા એવા ભારતીય રાજનીતિજ્ઞ હતા જેમણે સૌ પ્રથમ વિદેશી વસ્ત્રોની હોળી સળગાવી.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments