Webdunia - Bharat's app for daily news and videos

Install App

બચીને રહેજો આ 3 રાશિના લોકોથી, વચ્ચે જ છોડી દે છે સાથ

Webdunia
ગુરુવાર, 12 એપ્રિલ 2018 (17:00 IST)
કોઈપણ સંબંધ વિશ્વાસ અને પ્રેમના સહારે ટકેલો હોય છે. તેથી દરેક ખુદને માટે એક એવો પાર્ટનર ઈચ્છે છે જે તેમની સાથે જીવનભર ઈમાનદાર રહે.  દરેક સમયે તેમની સાથે ઉભા રહે.  પણ જરૂરી નથી કે જેવુ આપણે વિચારીએ  એવુ જ થાય.  અનેકવાર આપણે કોઈ વ્યક્તિની પર્સનાલિટીને જોઈને તેને પ્રેમ કરવા માંડીએ છીએ.  સમજ્યા વિચાર્યા વગર પ્રેમ કર્યા પછી દગો જ મળે છે. તેથી આજે અમે તમને એવી 3 રાશિઓ વિશે બતાવી રહ્યા છે જે પ્રેમમાં દગો આપે છે. આ રાશિના લોકો ક્યારેય પણ પોતાના પાર્ટનરને સાચો પ્રેમ કરતા નથી અને તેમનુ દિલ તોડી દે છે.  જો તમે પણ તમારે માટે કોઈ સાચા પાર્ટનરની શોધમાં છો તો આ રાશિઓથી જરા બચીને રહેજો.. 
 
1. મિથુન રાશિ - મિથુન રાશિવાળા લોકો દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે. પોતાની સુંદરતા અને ચાલાકીથી આ લોકો કોઈને પણ સહેલાઈથી બેવકૂફ બનાવી લે છે. રોમાંડિક સ્વભાવ હોવાને કારણે  મિથુન રાશિવાળા લોકો લગ્ન પહેલા પણ અફેયર રાખે છે અને લગ્ન પછી પણ.  આ લોકો પોતાની રિલેશનશિપથી ખૂબ જલ્દી ઉબાય જાય છે.  તેથી ગર્લફ્રેંડ કે બોયફ્રેંડ હોવા છતા પણ તેઓ બીજી છોકરીઓ કે છોકરાઓ તરફ ધ્યાન આપે છે. 
 
2. સિંહ રાશિ - આ રાશિના લોકો ખૂબ જ ચાલાક હોય છે.  બહારથી કંઈક ઓર દેખાય છે અને અંદરથી કંઈક ઓર હોય છે.  તેમને સમજવુ કોઈના ગજાની વાત નથી. સિંહ રાશિવળા લોકોની સૌથી ખાસ વાત એ કે તેઓ પ્રેમમાં પરફેક્ટ હોય છે. ભવિષ્યમાં સારા પાર્ટનર પણ સાબિત થાય છે.  પણ જો તેઓ કોઈની સાથે ખુશ નથી તો તેને છોડી દે છે. કારણ કે તેઓ દેખાવો નથી કરી શકતા. 
 
3. મીન રાશિ - મીન રાશિના લોકો ખૂબ જ વધુ સ્વાર્થી હોય છે.  તેમને ફક્ત પોતાની ખુશીથી જ મતલબ છે.  મતલબી હોવાની સાથે જ આ રાશિના લોકો પોતાના પાર્ટનર પાસેથી ખૂબ વધુ આશા રાખે છે. જેને કારણે તેમના સંબંધોમાં મોટાભાગે પરેશાનીઓ આવી શકે છે.  જો આપણે એમ કહીએ  કે તેઓ દગાબાજ છે તો તેમા કંઈ ખોટુ નથી. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments