Webdunia - Bharat's app for daily news and videos

Install App

Navratri 2020 Celebration - કોરોના કાળમાં નવરાત્રિ મહોત્સવને લઈને ગુજરાતમાં તૈયારોઈઓ શરૂ.. જુઓ તસ્વીરો

Webdunia
સોમવાર, 14 સપ્ટેમ્બર 2020 (12:10 IST)
. નવરાત્રિ દરમિયાન આખા દેશમાં દુર્ગાની પૂજા અને તેમના જયકારો બોલાય છે.  પણ ગુજરાતમાં દાંદિયા રમીને તેને કંઈક અલગ જ અંદાજમાં ઉજવાય છે.  કોરોનાકાળના સમયમાં ગરબા રમવાની અનુમતિ નથી પણ ગુજરાતમાં ગરબા રમનારાઓ માટે ખુશખબર છે કે સરકાર કેટલીક શરતો સાથે ગરબા આયોજનની મંજુરી આપી દીધી છે. જેને કારણે નવરાત્રિ મહોત્સવને લઈને અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિત વિવિધ શહેરોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આવો તમને બતાવી દઈએ એક ઝલક 
નવરાત્રિ આવતા જ ખૈલેયાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ગરબા રમવા તૈયાર છે 
ગરબા રમવાની અનુમતિ મળતા જ ગુજરાતમાં એક અનોખો  ઉત્સાહ જોવા મળ્યો 
 
આ વખતે ગરબા રમવા માટે માસ્ક અને હેંડ ગ્લવ્ઝમાં સેનિટાઈઝર, પીપીઈ કિટ, ચશ્માં પણ બનાવ્યા છે. 
કોરોના સંક્રમણથી બચવા માટે વિશેષ માસ્ક અને ગ્લવ્ઝ બનાવ્યા છે. 
માસ્ક અને હેંડ ગ્લવ્ઝમાં પીએમ નરેન્દ્ર મોદીનો ફોટો છે જે પગથી કોરોના વાયરસને પગથી કચડી રહ્યા છે. 

 
ફોટો સાભાર  -  ટ્વિટર 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments