Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ ગામડામાં ઘરનું બારણું ખોલાવવા માટે જોરથી બૂમ પાડવી પડે છે 'મોદી-મોદી" આ છે કારણ

Webdunia
બુધવાર, 22 મે 2019 (15:50 IST)
જ્યારે પણ દેશમાં ચૂંટણી હોય છે તો એક જુદો જ વાતાવરણ બની જાય છે. આ સમયે ઘણા અનોખા અને રોચક નજારા પણ જોવા મળે છે. એક એવું જ રોચક નજારું આજકાલ મધ્યપ્રદેશના મુરૈનામાં જોવા મળી રહ્યું છે. અહીં એક ગામમાં લોકોને તેમના- તેમના ઘરની આગળ લખાવી રાખ્યું છે કે ડોરબેલ ખરાબ છે, બારણું ખોલાવવા માટે જોરથી મોદી-મોદી બૂમ પાડો.. 
 
આ અદભુત નજારો મુરૈનાના રામનગર ક્ષેત્રમાં જોવા મળે છે. મીડિયા રિપોર્ટસના મુજબ અહી રહેતા ગિરિરાજ શર્માનો કહેવું છે કે તેના ઘરની ડોરબેલ ખરાબ થઈ ગઈ હતી. તે સમય મનમાં કઈક નવું કરવાના વિચાર આવ્યા. તેથી તેણે તેમના ઘરના ડોરબેલના નીચે પરચો લગાવી દીધું "ડોરબેલ ખરાબ છે, કૃપ્યા જોરથી મોદી-મોદી બૂમ પાડો.." 
 
આ ગામના ઘણા ઘરોમા હવે આ રીતની પરચા લાગેલા છે. કે આકર્ષણના કેંન્દ્ર બની ગયા છે. કોઈ પણ માણસ જો આ ઘરની સામેથી પસાર હોય છે તો પરચીને જોઈને એક વાર ચેહરા પર મુસ્કાન જરૂર આવી જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments