Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકસભા ચૂંટણી 2019- પીએમ મોદીએ કાંગ્રેસ પર સંસ્થાનોને નુકશાન પહોંચાડવાના આરોપ લગાવ્યા

Webdunia
બુધવાર, 20 માર્ચ 2019 (10:21 IST)
લોકસભા ચૂંટણી 2019- પીએમ મોદીએ કાંગ્રેસ પર સંસ્થાનોને નુકશાન પહોંચાડવાના આરોપ લગાવ્યા 

 
પીએમ મોદીએ કાંગ્રેસ પર  સંસ્થાનોને નુકશાન પહોંચાડવાના આરોપ લગાવ્યા છે. પીએમ મોદીએ કહ્યું વંશવાદની રાજનીતિથી સૌથી વધારે નુકશાન સંસ્થાનોને થયુંછે. 
 
- આવતી લોકસભા ચૂંટની માટે ઉમેદવારના નામ માટે  ભાજપાએ મંગળવાર મોડી રાત્રે સુધી દિલ્લીમાં પાર્ટી મુખ્યાલયમાં કેંદ્રીય ચૂંટણીથી સમિતિની મુખ્ય બેઠક કરી. જણાવી રહ્યા છે કે આજે ભાજપા તેમની લિસ્ટ જાહેર કરી શકે છે. 
 
- આગામી ચૂંટણીથી પહેલા ભાજપાના અરૂણાચલપ્રદેશમાં મોટું ઝટકો લાગ્યું છે. એક રિપોર્ટ મુજબ આવતા મહીના થતા વિધાનસભા ચૂંટણીથી પહેલા ભાજપાના બે મંત્રી અને 12 વિધાયક મેઘાલયમા મુખ્યમંત્રી કોનરાડ સંગમાની નેશનલ પીપુલ્સ પાર્ટી એનપીપીમાં શામેલ થઈ ગયા. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments