Webdunia - Bharat's app for daily news and videos

Install App

SSA Gujarat Recruitment 2022 - 1300 શિક્ષકોની થઈ રહી છે ભરતી, જલ્દી કરો છેલ્લી તારીખ નીકળી ન જાય

Webdunia
મંગળવાર, 27 સપ્ટેમ્બર 2022 (13:21 IST)
SSA Gujarat Recruitment 2022 રાજ્યમાં ઘણા સમયથી શિક્ષક બનવાની રાહ જોઈ રહેલા લોકોને લઇને ખુશીના સમાચાર સામે આવ્યા છે. જો તમે સરકારી શિક્ષક બનવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે છે. રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની અછત પૂર્ણ કરવા નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જે રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રાથમિક સ્કૂલોમાં 1300 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
 
સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા સ્પેશિયલ ટીચરની જગ્યા માટે કુલ 1300 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.  300 પદોની ભરતી માટે એક નોટિફિકેશન  જાહેર કર્યું છે. ઈચ્છતિ ઉમેદવારો ભરતી માટે ઓફિશિયલ વેબસાઈટ ssarms.gipl.in પર જઈને અરજી કરી શકો છો. ભરતી પ્રક્રિયા માટે અરજી કરવાની શરૂઆત 12 સપ્ટેમ્બરથી થઈ ગઈ છે.
 
અરજી કરવાની શૈક્ષણિક લાયકાત - ભરતી માટે અરજીકર્તાની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ ભરતી અંતર્ગત એજ્યુકેટર, સ્પેશિયલ એજ્યુકેટરના પદ પર પસંદ કરાનાર ઉમેદવારોને પગાર તરીકે 15000 રૂપિયા પ્રતિ મહિના આપવામાં આવશે. 
 
ઉમેદવારો આવી રીતે કરી શકે છે અરજી
 
ઈચ્છતિ ઉમદેવારોએ સર્વ શિક્ષા અભિયાનની ઓફિશિયલ વેબસાઈટ ssarms.gipl.in જવું
ત્યાર બાદ ભરતી વિભાગમાં જઈ કિલક કરવું
ત્યાર બાદ ઓનલાઈન અરજીની લિંક પર ક્લિક કરવું
પેજ ઓપન થતાં તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરવી
આ તમામ માહિતીની પ્રિન્ટ લઈને ફોર્મ સબમિટ કરો
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments