Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sarkari Naukri: યુવાઓ માટે 1.20 લાખ સુધી સેલેરી, કોટન કોર્પોરેશન અઅપી રહ્યુ છે શાનદાર તક

Webdunia
બુધવાર, 30 ડિસેમ્બર 2020 (19:51 IST)
CCIL Recruitment 2021: ભારતીય કપાસ નિગમ લિમિટેડ  (CCIL) એ અનેક પદ પર ભરતી માટે અરજી આમંત્રિત કરી છે. જેના માટે અરજી પ્રક્રિયા 07 જાન્યુઆરી 2021 સુધી સક્રિય રહેશે. રસ ધરાવતા અને યોગ્ય ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ માટે નોકરી સંબંધિત સંપૂર્ણ માહિતી જેવી કે આવશ્યક લાયકાત, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી, પોસ્ટ્સની વિગતો વગેરે નીચે આપવામાં આવી રહી છે. 
 
પદની વિગત - 
મેનેજમેન્ટ ટ્રેની (માર્કેટિંગ) - 05 પોસ્ટ્સ.
મેનેજમેન્ટ ટ્રેની (એકાઉન્ટ્સ) - 06 પોસ્ટ્સ.
જુનિયર કમર્શિયલ એક્ઝિક્યુટિવ - 50 પોસ્ટ્સ
જુનિયર સહાયક (સામાન્ય) - 20 પોસ્ટ્સ.
જુનિયર સહાયક (એકાઉન્ટ્સ) - 14 પોસ્ટ્સ.
 
મહત્વપૂર્ણ તારીખ:
અરજી કરવાની શરૂઆતની તારીખ: 09 ડિસેમ્બર 2020
અરજી રજૂ કરવાની છેલ્લી તારીખ: 07 જાન્યુઆરી 2021
પગાર ધોરણ -  રૂ. 22000 થી 1,20,000 નક્કી કરાયેલ છે
 
 
 
વય મર્યાદા: ઉમેદવારોની અધિકતમ વય 30 વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે.
 
શૈક્ષણિક લાયકાત: ઉમેદવારોની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત  મુજબ પદ મુજબ જુદી-જુદી નક્કી કરવામાં આવી છે. વધુ માહિતી માટે નોટિફિકેશન જુઓ.
અરજી પ્રક્રિયા: રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન  https://cotcorp.org.in/ આ વેબસાઈટના માધ્યમથી અરજી કરી શકે છે. 
 
પસંદગી પ્રક્રિયા: ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
 
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ
નોટીફિકેશન લિંક 
ઓનલાઇન એપ્લિકેશન લિંક(Apply Online)
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments