Webdunia - Bharat's app for daily news and videos

Install App

Whatsapp યૂઝર્સને મળ્યો મહત્વપૂર્ણ સિક્યોરિટી ફીચર, જાણો કેવી રીતે કરશો એક્ટિવેટ

Webdunia
સોમવાર, 11 ફેબ્રુઆરી 2019 (18:07 IST)
Whatsapp's new security feature. મોબાઈલ મેસેજિંગ એપ વોટ્સએપે નવો સિક્યોરિટી ફીચર શરૂ કર્યો છે. કંપનીએ ટચ આઈડી અને ફેસ આઈડી લોંચ કર્યો છે. જેનાથી અજાણ્યા લોકો ફોન અનલોક રહેતા પર્સનલ મેસેજ નહી જોઈ શકે.  વોટ્સએપે આ ફીક હર ગયા અઠવાડિયે લોંચ કર્યો હતો અને તેને વર્જન 2.19.20 હેઠળ શરૂ કરવામાં આવ્યો હતો 
 
આઈફોન પર આ ફીચર મેળવવા ઈનેબલ કરાઅ માટે સૌથી જરૂરી છે કે યૂઝર્સનો વોટ્સએપ લેટેસ્ટ વર્ઝનનો હોય. સેટિંગ્સમાં હેલ્પનો વિકલ્પ પર જઈને આ વિશે જાણી શકાય છે. હેલ્પ પર ક્લિક કર્યા પછી સૌથી ઉપર વર્ઝન લખેલુ આવશે. ધ્યાન રાખો કે આ સિક્યોરિટી ફીચરને મેળવવા માટે 2.19.20 કે તેનાથી ઉપરનુ વર્ઝન હોવુ જોઈએ. 
 
આમ તો આ ફીચર આઈફોન 5s અને ત્યારબાદના બધા આઈફોંસ પર કામ કરશે. બીજી બાજુ iOS 9  અને તેની ઉપરના વર્ઝન પર પણ તેને ચલાવી શકાશે. જો કે એડ્રોયડ પર આ ફીચર શરૂ નથી થયુ.  રિપોર્ટ્સ મુજબ હાલ તેના પર કામ ચાલુ છે. આશા છે કે થોડાક જ સમયમાં આ પ્લેટફોર્મ પર પણ તેને શરૂ કરવામા6 આવશે. પણ વર્તમાન સમયમાં ફક્ત એપ્પલ યૂઝર્સ જ તેનો લાભ લઈ શક્યા છે. 
 
આ સિક્યોરિટી ફીચરનો ઉપયોગ આ રીતે કરો 
 
1. સૌ પહેલા વોટ્સએપની સેટિંગ્સમા જાવ 
2. ત્યા તમને એકાઉંટ નો વિકલ્પ મળશે જ્યારબાદ પ્રાઈવેસીને પસંદ કરો 
3. હવે સ્ક્રીન લોકના ઓપ્શન પર ક્લિક કરવુ પડશે 
4. પછી ટચ આઈડી અને ફેસ આઈડીના વિકલ્પને અનલૉક કરો 
5. યૂઝરને ત્યારબાદ બતાવાશે કે ફોન સ્ક્રીન કેટલી વારમાં લૉક થશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments