Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2021માં બેડ ન્યુઝ ! DC vs SRH મેચના 4 કલાક પહેલા જ ટી નટરાજન કોરોના પોઝિટિવ

Webdunia
બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (15:55 IST)
IPL 2021 ના ​​બીજા ચરણમાં પણ  કોરોનાનો કેસ પણ સામે આવ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદના બોલર ટી નટરાજન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, બીસીસીઆઈએ કહ્યું છે કે 22 સપ્ટેમ્બરે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ સમયપત્રક મુજબ થશે. આઈપીએલ દ્વારા રજુ કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નટરાજન આરટી-પીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળ્યા છે. તેમણે ખુદને બાકીના ખેલાડીઓથી અલગ કરી લીધા છે. તેમની અંદર કોઈપણ પ્રકારના કોઈ લક્ષણો નથી
<

NEWS - Sunrisers Hyderabad player tests positive; six close contacts isolated.

More details here - https://t.co/sZnEBj13Vn #VIVOIPL

— IndianPremierLeague (@IPL) September 22, 2021 >
 
 
ટી નટરાજન તાજેતરમાં ઘૂંટણની સર્જરીમાંથી સ્વસ્થ થયા બાદ પરત ફર્યા છે. સર્જરીના કારણે તેઓ લાંબા સમયથી ક્રિકેટ મેદાનથી દૂર હતા. આ કારણે, તેઓ IPL 2021 ના ​​પહેલા ચરણમાં પણ રમી શક્યા નહોતા. તેમણે  આઈપીએલ 2020 માં હૈદરાબાદ તરફથીસારી રમત દર્શાવી હતી. ત્યારબાદ તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પણ ગયા હતા. અહીં તેમણે ભારત તરફથી ટી 20, વનડે અને ટેસ્ટના ત્રણેય ફોર્મેટમાં પદાર્પણ કર્યું અને પોતાના પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આગળનો લેખ
Show comments